Headlines

ખંભાળિયામાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવ સો, પણ માહોલ હજુ જામતો નથી…

ખંભાળિયામાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો, પણ માહોલ હજુ જામતો નથી…– શહેરીજનોમાં નીરસતા: ઉમેદવારોની દોડધામ – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં અગાઉની જેમ જોઈએ તેવો રાજકીય ગરમીભર્યો માહોલ જોવા મળતો નથી. અનેક સ્થળે હજુ કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓના…

Read More

હાથબ સીટ ઉપર હાર ભાળી ગયેલું ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જમણવાર જાહેર કરીને લોકોની ભીડ એકઠી કરશે: દિવ્યેશ ના કારણે ભાજપની ઘટતી લોકપ્રિયતા

ભાવનગર ભાજપમાં ‘ઈગો’નું ગ્રહણ: દિવ્યેશ સોલંકીના અહંકાર અને નબળા નેતૃત્વના કારણે કેસરીયો લહેરાવવામાં નિષ્ફળતા મળશે? ​રાજકીય વિશ્લેષણ: ‘ભાઈ’ જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહેલા પુત્રના કારણે તાલુકા પંથકમાં કોંગ્રેસની લોકપ્રિયતા વધી; હાથબમાં જમણવારના પ્રલોભન દ્વારા ભીડ ભેગી કરવાની મથામણ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના રાજકારણમાં દાયકાઓથી જેનું નામ ગુંજતું રહ્યું છે તેવા પુરુષોત્તમભાઈ સોલંકી એટલે…

Read More

નવારતનપર બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલ “બાદલ”નો ઝંઝાવતી પ્રચાર: ભાજપના જગદીશ બારૈયાના કાળાં કામોની જનતાને ખબર પડી જતા હારના સ્પષ્ટ સંકેતો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયતની બેઠક પર આ વખતે જંગ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પરંતુ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રમાણિકતા’નો બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નવારતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રચારના…

Read More

હાથબના રણસંગ્રામમાં કોંગ્રેસનો ગુંજ્યો વિજયનાદ; પરિવર્તનના પ્રબળ જુવાળ વચ્ચે મધ્યસ્થ કાર્યાલય ભવ્ય ઉદ્ઘાટન: પ્રચાર યાત્રાઓનો કોંગ્રેસનો દૌર, લોકોનું ભવ્ય સમર્થન

​વિશેષ અહેવાલ: ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના રાજકીય ઇતિહાસમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. એ સમયે સત્તાના નશામાં ચૂર શાસક પક્ષ સામે જનતાનો જે આક્રોશ ફાટી નીકળ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ ભાવનગર તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હાથબ જિલ્લા પંચાયત બેઠક બની હતી. આ બેઠક માત્ર એક ભૌગોલિક વિસ્તાર નહોતી, પણ કોંગ્રેસ માટે…

Read More

ખંભાળિયામાં વિના મૂલ્યે છાશ સાથે શ્રીખંડનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આજરોજ રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ…

Read More

ખંભાળિયામાં ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ય ોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. રાજયમાં હીટવેવની શક્યતાઓને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરવા અંગે ડિસ્ટ્રિક્ટ હીટ એકશન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હીટ…

Read More

પોરબંદરમાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રા સ આપી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયાં સામે ફરિયા દ

પોરબંદરમાં જૂની અદાવતમાં યુવાન પર લાકડી વડે હુમલો, આંગળીમાં ફ્રેક્ચર ​પોરબંદર: શહેરના મેમણવાડા વિસ્તારમાં જૂની અદાવતને લીધે એક યુવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, હુસેન યુસુફ સેતા નામના યુવાનને અગાઉના મનદુઃખને કારણે આરોપી યુસુફ મજીદ રહે. મેમણવાડાએ ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં હુસેનને જમણા હાથની છેલ્લી આંગળીમાં…

Read More

ખંભાળિયાના બેરાજા ગામે સોમવારે ધર્મોત્સ વ: જલારામ મંદિરે મોદી પરિવારનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 એપ્રિલના રોજ હવન મોદી – માવાણી પરિવાર દ્વારા હવન તથા પછેડી બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી – માવાણી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીના મેળા તથા સમૂહ નિવેદના આ આયોજનમાં સોમવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે…

Read More

બાળલગ્ન મુક્ત દેવભૂમિ દ્વારકા તરફ એક સશક ્ત પગલું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ અખાત્રીજ જેવા શુભ પ્રસંગે સમાજમાં લગ્ન સમારંભોની પરંપરા પ્રચલિત છે. પરંતુ આ અવસરનો દુરુપયોગ કરીને બાળલગ્ન જેવી કાયદેસર રીતે પ્રતિબંધિત અને સમાજ માટે હાનિકારક પ્રથા હજુ પણ ક્યાંક જોવા મળે છે. આગામી ત. 19 એપ્રિલના રોજ અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવો યોજાતા હોય છે. આવા પ્રસંગોએ…

Read More

ગૌવંશની ક્રૂર હત્યા તેમજ ગૌમાંસના ખરીદ-વ ેચાણના ચકચારી કેસમાં આઠ શખ્સો પાસા તળે જેલ હવ ાલે

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ગૌવંશની હત્યા તેમજ ગૌમાંસના વેચાણ સંદર્ભેના ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી, પ્રકરણમાં સંડોવાયેલા આઠ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી, જેલ હવાલે મોકલી આપવાની તજવીજ કરી હતી. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના ગંભીર…

Read More