Headlines

​નવા-જુના રતનપર, સુરકા અને રામપરમાં કોંગ્રેસનું ઝંઝાવતી પ્રચાર અભિયાન: ભાજપના ઉમેદવારોની છબી ખરડાતા પરિવર્તનના એંધાણ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવા-જુના રતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે કોંગ્રેસ પક્ષે ‘ક્લીન ઈમેજ’ ધરાવતા અને કોઈ પણ પ્રકારના કૌભાંડોમાં સામેલ ન હોય તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારતા મતદારોમાં…

Read More

પોરબંદરમાં વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ

પોરબંદર: વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ ​અખાત્રીજના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો વર્ષમાં એકમાત્ર અવસરો: રામાવત પરિવાર દ્વારા તડામાર આયોજન ​પોરબંદરની પવિત્ર ભૂમિ પર આવેલું વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આગામી સમયમાં એક ઐતિહાસિક અને ભક્તિમય ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી ૧૯…

Read More

પોરબંદરના કૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં પશુઓ માટે પાણીની કુંડીઓ મુકવામાં આવી

​ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની તરસ છિપાવવા શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના ઉનાળાની આકરી ગરમીને ધ્યાને રાખીને શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ માતા અને અન્ય પશુધન માટે પાણીની કુંડીઓ મુકવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ખાક ચોક, સન્યાસી આશ્રમ પાછળ, જાહેર પીર પાસે, ધોબી શેરી,…

Read More

ગાંધીનગર સચિવાલયના સુરક્ષા કવચમાં ભંગાણ: ફરજ પર તૈનાત એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

The Great World: Gandhinagar ​અતિ સુરક્ષિત ગણાતા નવા સચિવાલય પરિસરમાં જવાનની આત્મહત્યાથી પોલીસ બેડામાં ભારે ચકચાર: ત્રણ મહિનાથી અહીં બજાવતા હતા ફરજ ​ગુજરાતના વહીવટી મથક અને અતિ સુરક્ષિત ગણાતા ગાંધીનગરના નવા સચિવાલય પરિસરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યના મહત્વના ભવનો અને વીઆઈપીઓની સુરક્ષા માટે જેમના પર ભરોસો મૂકવામાં આવે છે…

Read More

ભાવનગરમાં ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી, પદયાત્રા યોજાઈ

દીનદયાળ ભવનથી જશોનાથ સર્કલ સુધી કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે પદયાત્રા યોજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલ…

Read More

​વરલ સ્થિત કાળભૈરવ આશ્રમમાં નારણદાસ બાપુના 67મા જન્મદિનની શાનદાર ઉજવણીનું આયોજન

નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર ​સિહોર તાલુકાના વરલ ગામે આવેલા કાળભૈરવ આશ્રમ ખાતે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ આશ્રમના મહંત નારણદાસ બાપુનો 67મો જન્મદિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આશ્રમ ટ્રસ્ટ અને સેવક સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કાળભૈરવ દાદા અને ખોડિયાર…

Read More

ધ ગ્રેટ ડે : કેવી જશે આપની આજ? જુઓ આપનું આજનું રાશિફળ

રાશિ વિગતવાર રાશિફળ મેષ (Aries) આજનો દિવસ આનંદમય પસાર થશે. નાની-મોટી મુસાફરીના યોગ બની શકે છે. વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. વૃષભ (Taurus) આજે કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. સામાજિક વ્યવહારમાં વાતાવરણ સામાન્ય રહેશે. મિલનસાર સ્વભાવ રાખવો હિતાવહ છે. મિથુન (Gemini) આજે શારીરિક પીડામાં થોડી રાહત મળી શકે…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકવા મામલે સુઝુકી શોરૂમ પાસેના સર્વિસ સ્ટેશનને દંડ ફટકારતી મહાનગરપાલિકા

પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકવા મામલે સુઝુકી શોરૂમ પાસેના સર્વિસ સ્ટેશનને દંડ ફટકારતી મહાનગરપાલિકાઓ સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સપાટો બોલાવી સર્વિસ સ્ટેશનના સંચાલકો વિરુદ્ધ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ખબર જગત પોરબંદર પોરબંદર શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના ખૂણેખૂણે સફાઈ જળવાઈ રહે અને…

Read More

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More