ભાણવડના ભરતપુરમાં શોકમગ્ન પરિવાર વચ્ચે મ ધરાતે નીકળ્યો અજગર – સંસ્થાની ટીમે કર્યું દિલ ધડક રેસ્ક્યુ –
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ ભાણવડ તાલુકાના ભરતપુર ગામ નજીક આવેલી એક વાડીમાં રાત્રિના સમયે એક અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. મહત્વની બાબત તો એ છે કે અહીં થોડા દિવસો પહેલા એક મરણ પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો અને સંબંધીઓની હાજરી વધુ હતી. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ સમયે વાડી માલિકે તુરંત ભાણવડના…
