Sunday July 27, 2025

પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા

શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે થયેલું આયોજન પ્રયાગરાજ સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ શ્રી ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક શ્રી પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે […]

ટીમાણાની ટીમ: ખેલ મહાકુંભ ૩.O અંતર્ગત જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 13 બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ

સાત વિદ્યાર્થીઓએ પ્રથમ નંબરે રહીને કૌવત બતાવ્યું હરેશ જોષી, ટીમાણા ભાવનગર ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 7 બાળકો પ્રથમ ક્રમાંકે, 3 બાળકોએ બીજા ક્રમાંકે તથા 9 બાળકો ત્રીજા ક્રમાંકે રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર – 14 ભાઈઓમાં જાની ચિરાગભાઈ પ્રવિણભાઇ (ટીમાણા) તથા જાની માધવભાઈ જીવરામભાઇ (ટીમાણા)એ […]

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનની ટિકિટનું બુકિંગ મંગળવારથી શરૂ થશે

ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી ભાવનગર યાત્રિઓની માંગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે […]

પ્રયાગરાજના મહાકુંભમેળાની યાદી: માળા રુપે મહાપ્રસાદી

ઈશ્વરિયા સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( તસવીર કથા : મૂકેશ પંડિત ) સમગ્ર વિશ્વ માટે આકર્ષણ એવો વિરાટ મેળો, મહાકુંભમેળો… અખાડા અને સાધુ સંતોનો મેળો… આ મેળામાં ગરીબ અને ધનાઢ્ય સૌ કોઈ ઉમટ્યું છે. સંગમ ક્ષેત્રમાં સ્નાન અને અખાડાનાં દર્શન… વળી કોઈ ખરીદી પણ આ મેળામાંથી શું કરવી.? આ સાથે અંહિનું જળ ભરી જવાનું અને પ્રસાદી લઈ જવાની. […]

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળ્યો દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે થઈ પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી. દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ […]

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં

સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લીધો લાભ ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને […]

રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. ઉપરોક્ત ટ્રેનો વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડવા-બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં પત્રિકા વિતરણ કરીને લોકસંપર્ક કર્યો

અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી […]

દિલ્હીના જવલંત વિજયના વધામણાં કરતું ભાવનગર શહેર ભાજપ

પશ્ચિમમાં કુંભારવાડા સર્કલ અને પૂર્વમાં ઘોઘા સર્કલ ખાતે ભાજપી કાર્યકર્તાએ આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા ભાવનગર ગત શનિવારના રોજ દિલ્હી ખાતે ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા શહેર ભાજપ સંગઠને અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા હતાં, જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં કુંભારવાડા ખાતે તેમજ ધારાસભ્ય શ્રી […]

ભાવનગરમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી

સંગઠન, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે મળીને મંત્રીશ્રીએ ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં લોકસંપર્ક કર્યો. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગત ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત વડવા – બ વોર્ડના ભાજપી ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના […]

Back to Top