Headlines

ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭  ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ  ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો   ૩૧ મો   કાર્યક્રમ   કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત,            કેતન રાવલ, , ડો.અનિલભાઈ…

Read More

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

ભાવનગર રેલવે ડિવિઝનમાં 26મી જાન્યુઆરી, 2025 (રવિવાર)ના રોજ 76માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે સ્ટેડીયમ ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સહાયક મંડલ સુરક્ષા આયુક્ત (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) શ્રી લાલ બહાદુર સિંહની…

Read More

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી…

Read More

સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ

– ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ – ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫         સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત…

Read More

વિશ્વ ગુજરાતી મહા સમિતિના સભ્ય પદે ધીરેન અવાસીયા આરુઢ

અમદાવાદવિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને…

Read More

અમદાવાદથી પોરબંદર વચ્ચે રૂ.1 લાખનું સિગારેટનું કાર્ટૂન ગાયબ

પોરબંદરપોરબંદરના એક ભાઇનું રુપિયા 1 લાખનું સિગારેટનું કાર્ટુન અમદાવાદથી પોરબંદર ગાયબ થઈ ગયું છે.પોલીસ સુત્રોના કહેવા મુજબ રાજેશ ઇન્દુભાઇ કારાવડીયા ઉ.વ.૫૩ ધંધો-મેનેજર રહે.સીતારામનગર,ગાય ત્રી હાઇટસ પાછળનું સીગરેટનું કાર્ટુન નંગ-૧ આશરે કિં.રૂ.૯૨,૦૦૦/-નું અમદાવાદથી પોરબંદરની વ્યચે રસ્તામાં કયાંક ગુમ થયા બાબતની પોલીસને જાણ કરવામાં આવતાં કીર્તિમંદિરહેડ કોન્સ્ટેબલ આર.એ શીંગરખીયાએ તપાસ હાથ ધરી છે.પોલીસને હાલ જાણવા મળ્યું છે…

Read More

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણ

દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા…

Read More

ખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫      ખંભાળિયા નજીક પોરબંદર માર્ગ પર આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી બાલનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી યોજાનારા આ પાઠના ધાર્મિક આયોજનમાં સહભાગી થવા સર્વે હનુમાન ભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો…

Read More

કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા : રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી એલસીબી પોલીસે ગત સાંજે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત જગાભાઈ ગોજીયા, હરદાસ કાનાભાઈ ગોજીયા, હેમરાજ ભીખા ડાભી અને અરજણ રાજશી સુવા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.          પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 33,600…

Read More

સુદર્શન સેતુ બ્રિજ પર દોડતી કાર માથે બેસીને રીલ બનાવતો બનાસ કાંઠાના કિશન જાદવ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬      ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સુદર્શન સેતુ ઉપર ફોર વ્હીલર મોટરકાર મારફતે ભયજનક રીત રીલ બનાવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના રહીશ એવા કિશન કુવરસિંહ જાદવ નામના 23 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ, તેની સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો….

Read More