Headlines

નડિયાદ: સંતરામ મંદિર ખાતે રામકથાનો શુભારંભ

ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર શુક્લનો આજે જન્મદિવસ છે. ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને…

Read More

ખંભાળિયામાં ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી: મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા

– જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ કર્યું પૂજન અર્જન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના પાદરમાં બિરાજતા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી આજરોજ સવારે અહીંના વિજય ચોકમાં આવેલી રંગ મહોલ સ્કૂલ વિસ્તારમાંથી નીકળી હતી.         છેલ્લા આશરે પાંચ સદી જુના ખામનાથ મહાદેવની શિવ વરણાંગી (શોભાયાત્રા) ને પરંપરાગત…

Read More

ભાવનગર જિલ્લામાં વરસાદનું રીયલ ઓપનિંગ: ઠેર ઠેર માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ દોટ-માર વરસાદ ડાઉનલોડ થયો: ખેડૂતો હવે વિવિધ બિયારણ ઇન્સ્ટોલ કરવાની તૈયારીમાં

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરવરસાદની રાહ જોઈને બેઠેલા ભાવનગરવાસીઓ માટે આજે બપોરે કંઈક એવું બન્યું કે જાણે મેઘરાજાએ પોતે જ સિસ્ટમમાં ‘હાઈ-સ્પીડ ડેટા’ કનેક્ટ કરી દીધો હોય! બપોરે ૩:૦૦ વાગ્યાનો સમય હતો, વાતાવરણમાં થોડી ગરમી હતી, ત્યાં જ અચાનક આકાશના સર્વરમાંથી વરસાદનું ‘ડાઉનલોડિંગ’ શરૂ થયું. વીજળીના કડાકા-ભડાકાના ‘સાઉન્ડ ઇફેક્ટ્સ’ સાથે મેઘરાજાએ એવી તો ધમાકેદાર એન્ટ્રી કરી…

Read More

ભાવનગરમાં 4 ક્વાડ્રુપ્લેટ્સ નવજાત શિશુઓને 63 દિવસની સફળ સારવાર બાદ તંદુરસ્તી સાથે ડિસ્ચાર્જ: સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય NICU ટીમ દ્વારા HOD ડો.મેહુલ એમ.ગોસાઈ અને ટીમ દ્વારા થયેલ નોંધપાત્ર કામગીરી

ડો. યશ દવે, ભાવનગર સર ટી હોસ્પિટલ ના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર નવજાત શિશુઓ (ક્વાડ્રુપ્લેટ્સ) ને કુલ 63 દિવસની સફળ અને સુવ્યવસ્થિત તેમજ સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરીસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દંપતિ છેલ્લા 15 વર્ષથી નિ:સંતાન હતા અને…

Read More

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.        કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા…

Read More

જોર્ડનના પેટ્રામાં ૨૦૦૦ વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ: ૧૨ નરકંકાલ મળ્યા

​ધ ગ્રેટ વર્લ્ડ, પેટ્રા ​પુરાતત્વવિદોની એક આંતરરાષ્ટ્રીય ટીમે જોર્ડનના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ ‘પેટ્રા’માં એક આશ્ચર્યજનક શોધ કરી છે. પ્રખ્યાત ‘ટ્રેઝરી’ (અલ-ખઝનેહ) ઈમારતની બરાબર નીચે હાથ ધરવામાં આવેલા ગુપ્ત ખોદકામ દરમિયાન એક રહસ્યમય મકબરો મળી આવ્યો છે. આ મકબરાની ખાસિયત એ છે કે તે અત્યાર સુધી લૂંટારાઓ કે કુદરતી હોનારતથી અકૂત રહ્યો હતો. આ સ્થળેથી ૧૨…

Read More

દ્વારકા અને બેટ દ્વારકા તથા રૂપેણ બંદરે હવે પછી ગમે ત્યારે તંત્ર દ્વારા સંભવિત રીતે હાથ ધરાશે મેગા ડીમોલીશન

ગેરકાયદે દબાણો હટાવવા તંત્રની તડામાર તૈયારીઓ કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

​IPL 2026: સુનિલ નરેનનો રેકોર્ડ, 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી ખેલાડી

​ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ IPL 2026 ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેને ઇતિહાસ રચી દીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવની વિકેટ લેતાની સાથે જ નરેને IPL માં પોતાની 200 વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ વિદેશી બોલર અને એકંદરે ત્રીજો બોલર બન્યો છે. વાંખેડે સ્ટેડિયમમાં હાજર…

Read More

આજે ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં શાળાઓમાં રજા જાહેર

સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નિર્ણય ધ ગ્રેટ વર્લ્ડ, સુરત હવામાન વિભાગ દ્વારા તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી ગણીને સુરત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ,…

Read More