Headlines

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: ગુર્જર સુતાર સ્વ. ઘેલાભાઈ વશરામભાઈ દુધૈયાના ધર્મ પત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ. 88) તે પ્રકાશભાઈ, શરદભાઈ, અનિલભાઈ તેમજ જોસનાબેન શૈલેષકુમાર વઘાડિયા (રાજકોટ) અને ભારતીબેન ભરતકુમાર ભારદીયા (રાજકોટ)ના માતુશ્રી તેમજ વર્ષાબેન, ધારાબેન અને રિયાબેનના સાસુ તેમજ રૂમિત, હેમલ, રામ, શ્યામ, જ્યોતિબેન, મીરાબેન અને પૂજાબેનના દાદીમાં તથા સ્વ. લાલજીભાઈ મનજીભાઈ ગોરેચા (સોડસલા…

Read More

બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી

આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…

Read More

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ…

Read More

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

ભાવનગરમાં રાંદલ ધામ ખાતે ખાવડીયા પરિવાર દ્વારા ચાલતી રામકથા જ્ઞાનયજ્ઞ

ભાવનગર તા.૪ ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં આવેલ શ્રી રાંદલ ધામ ખાતે  ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાવડીયા પરિવાર દ્વારા  શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં  શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ રાવલ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં ઉપસ્થિત જાણીતા કલાકાર અનિલભાઈ વકાણી અને પત્રકાર વિપુલભાઈ હિરાણી નું ખાવડીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ. આ…

Read More

નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે -ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી: રસ્તા પર અડચણરૂપ રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ટાઢોડાંમાં શું કરવું, શું ન કરવું : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલ્ડ વેવ સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના પગલાંરૂપે માર્ગદર્શિકા જાહેર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

ખેલ મહાકુંભમાં નાની પાણીયાળી પ્રા.શાળાની ઝળહળતી સફળતા

હરેશ જોષી – કુંઢેલી ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નાની પાણીયાળી પ્રા શાળાના વિદ્યાર્થીઓ લગભગ દરેક સ્પર્ધામાં નંબર મેળવેલ. જેમાં ૧)ખોખો બહેનો-Under-14 તાલુકા રનર્સ અપ, ૨)ખો ખો ભાઈઓ-Under-14 તાલુકામાં ત્રીજો નંબર, ૩) વ્યક્તિગત રમત- ભાઈઓ- બ્રોડ જમ્પ-Under-11 તાલુકા પ્રથમ,૪)વ્યક્તિગત રમત- 100 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા પ્રથમ,૫) વ્યક્તિગત રમત-200 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા રનર્સ અપ, 5) વ્યક્તિગત રમત-લાંબી કુદ-Under-14-બહેનો-તાલુકા…

Read More

પૂર્ણિમાના પાવન પર્વે “જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભક્તોનું ધોડાપુર

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬     પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા 56 સીડી સ્વર્ગદ્વાર ખાતે ભક્તોનું માનવ મેળામાં ઉમટ્યું હતું.         પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ…

Read More