Headlines

હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં ફક્ત ૩ કલાક લાગશે.

વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે. શંભુ સિંહ, ભાવનગર .USBRL પ્રોજેક્ટ પછી, ઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે. કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં થશે. હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં 6 થી 7 કલાક લાગે છે. હાલમાં,કટરા અને શ્રીનગર વચ્ચે…

Read More

નવારતનપર તાલુકા પંચાયત સીટ પર જગદીશ બારૈયાનું પ્રચંડ જનસમર્થન: વિકાસના કામોના ભાથા સાથે ‘હોમ ટુ હોમ’ પ્રચાર: રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી પ્રચાર માટે આવે તેવી સંભાવના

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ફફડાટ: પુરૂષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીના આગમનની શક્યતાઓએ ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત બનાવ્યો: કોંગ્રેસ પાસે પોતે કરેલા સામાજિક કાર્યોનું કોઈ લિસ્ટ નથી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર ​ગુજરાતમાં આગામી ૨૬ તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોર પકડી…

Read More

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એલ.સી.બી. પી.આઈ. તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા…

Read More

બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના વિદ્યાર્થીની ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં ગૌરવપૂર્ણ જીત

હરેશ જોષી, બગદાણા મહુવા ખાતે “ખેલ મહાકુંભ 3.0” અંતર્ગત યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના ધોરણ પાંચના પ્રતિભાશાળી વિદ્યાર્થી જસ હાર્દિકભાઈ મહેતાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા સમગ્ર બગદાણા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા મહુવા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના અનેક ચેસ ખેલાડીઓએ…

Read More

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયામાં આવતી કાલે સોમવારે ગિરનાર ધ્યાનસભાનું આયોજન

– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે.        અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…

Read More

ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના નિરીક્ષક ત રીકે પુનઃ અનિલભાઈ તન્નાને જવાબદારી

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી હવે દિવસે-દિવસે વધુ વખતે ઉતેજના સભર બની રહી છે. ત્યારે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાને ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સંયોજક એટલેકે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ખંભાળિયા નજીક નગરપાલિકાના સંયોજક તરીકે અનિલભાઈ તન્ના અને સહસંયોજક તરીકે પિયુષભાઈ કણજારીયાની જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી…

Read More

દ્વારકાની ગોમતી નદીમાં યુવાન તણાયો: તરવૈયાની મદદથી થયો આબાદ બચાવ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫     દ્વારકાના અરબી સમુદ્ર સાથે જોડાયેલ ગોમતી નદીમાં શનિવારે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે એક યુવાન ગોમતી નદીમાં સ્નાન વખતે આંતરિક ઓટની પરિસ્થિતિથી અજાણ હોય, તે દરિયાના વહેણમાં ખેંચાવા લાગ્યો હતો. જેના કારણે તેમની સાથે રહેલ યુવાનોએ બુમાબુમ કરી મૂકી હતી.       આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક…

Read More

દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભ વ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન

દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકા શહેરમાં આવેલા પૌરાણિક શ્રી રવિ રાંદલ માતાજી મંદિર ખાતે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન આગામી રવિવાર તા. 3 મે ના રોજ કરવામાં આવ્યું છે. દ્વારકામાં કકળાશ કુંડ પાછળ આવેલ આ પવિત્ર ધામમાં સવારે 11 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી આ…

Read More

ખંભાળિયામાં ગંદકી તથા કચરાના મુદ્દે પાલિકા પ્રમુખ આકરા પાણીએ

– કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શહેર ગંદુ ગોબરું..! – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને કચરાના મુદ્દે થઈ રહેલી વ્યાપક ફરિયાદોના અનુસંધાને આ મહત્વના પ્રશ્ને નગરપાલિકા પ્રમુખે સંબંધિતોની ખાસ બેઠક બોલાવીને જવાબદાર કોન્ટ્રાક્ટરોને ખખડાવી નાખ્યા હતા.         ખંભાળિયા શહેરમાં હાલ ડોર ટુ ડોર કચરા કનેક્શન…

Read More