Headlines

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણી દ્વારા રૂ. 27.50 કરોડનું દાન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું. તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન કર્યું હતું.      અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને નિઃશુલ્ક અન્નસેવાને મજબૂત…

Read More

ઓદરકા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ: આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો ગોહીલ ફરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાં આવી હતી. ઘોઘા પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓદરકા ગામના ચરણ વિસ્તારમાં આવેલા ચેકડેમ પાસે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો બાબભા ગોહીલ હાજર મળી આવ્યો ન…

Read More

પેશાવરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: પ્રતિબંધિત સંગઠનના બે આતંકીઓ ઠાર

ધ ગ્રેટ વર્લ્ડ, પેશાવર. ૨૫ મે ૨૦૨૬ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય શહેર પેશાવરના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ મોડી રાત્રે એક મોટી સફળતા હાસલ કરી છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળો અને આતંકવાદ વિરોધી વિભાગની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં એક વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારના એક શંકાસ્પદ…

Read More

ભાવનગર નું ગૌરવ: ડૉ. જલ્પેશ દવેએ ફિઝિક્સમાં Ph.D. પૂર્ણ કરી

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા. ૨૩ ભાવનગરના રત્નોએ વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં વધુ એક યશસ્વી નામ ઉમેરાયું છે. મૂળ જળોદરના વતની અને હાલ ભાવનગર નિવાસી  અમૃતલાલ જશાભાઈ દવે તથા શ્રીમતી સરલાબેન દવેના સુપુત્ર ડૉ. જલ્પેશ દવેએ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ડૉ. જલ્પેશ દવેએ સી.વી.એમ. યુનિવર્સિટી,…

Read More

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કર ાયા – પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલા લેવાયા –

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા – પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલા લેવાયા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬ ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જમનાદાસ સવજીભાઈ કણસાગરા (વાનાવડ) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પાર્ટીની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. આ…

Read More