Headlines

જૂનાગઢ ચકચારી ખૂન કેસ: પોરબંદરના આરોપીને જામીન પર મુક્ત કરવાનો ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ

​જૂનાગઢ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ​જૂનાગઢમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં દિવ્યાંગ ઉર્ફે યશ વિનોદભાઈ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો, જેમાં પોરબંદર પંથકના આરોપી રાજુ અરજણ હુણની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ આરોપીને શરતોને આધીન…

Read More

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ

ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણી તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના પતિદેવ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એવા પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ છે.       તા. ૪-૨-૧૯૬૩ના રોજ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે જન્મેલા પ્રતાપસિંહ સિદુભા જાડેજા અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકયા છે. હાલમાં તેમના પુત્રવધૂ રિધ્ધીબા શકિતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે કાર્યરત…

Read More

તળાજાના રોયલ ગામ ખાતે પ્રાથમિક શિક્ષકોની તાલીમ સમ્પન્ન

ધો 1 અને 2 ની નવનિર્મિત અધ્યયન પુસ્તિકા વિશે માહિતી અપાઇ હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાની તાલુકા કક્ષાની અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1/2 તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રોયલ પ્રાથમિક શાળા ખાતે તળાજા તાલુકાના ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષક બહેનો ભાઈઓને ગુજરાતી અને ગણિત અધ્યયન સંપુટ કામગીરી અન્વયે નીપણ ભારત મિશન,NCERT અને…

Read More

મીઠાપુરમાં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.

Read More

બુચકાંડ

પોરબંદરમાં રુા.૧,૮૦,૦૦૦ના ચેક રીર્ટન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરતી અદાલત પોરબંદર પોરબંદર શહેરના મેરામણભાઈ ગીગાભાઈ થાપલીયા (રહે.શેરી નં.૩,નવો કુંભારવાડો,પોરબંદર) દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે મૌરી લીલુબેન લખુભાઈ (રહે.સરદાર ઉધમીંહમાર્ગ, પોલીટેકનીક કોલેજની પાછળ પોરબંદર)ને રા.૧,૮૦,૦૦૦-૦૦ (અંકે રુપીયા એક લાખ એશી હજાર પુરા) અંગત જરુરીયાત હોવાથી અને એક બીજાને સારી રીતે ઓળખતા…

Read More

ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યું: મૂકેશ પંડિત

લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં મૂકેશ પંડિતે સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો ઈશ્વરિયા શનિવાર તા.૮-૨-૨૦૨૫ સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં ગ્રામીણ અભ્યાસ સ્નાતક ( બી.આર.એસ. ) વિભાગમાં ‘આજનાં ગ્રામ વિકાસમાં આવી રહેલાં પરિવર્તનો’ વિષય પર કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું. વ્યાખ્યાનમાં તેઓએ પોતાનાં તત્કાલીન સરપંચ તરીકેનાં અનુભવો અને વિકાસની સતત બદલાતી પરિભાષા તથા…

Read More

દીવાદાંડી પરથી ઝંપલાવ્યું: પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ 8 વરસના દીકરા સાથે આપઘાત કર્યો

– દ્વારકામાં માતા-પુત્ર આપઘાત પ્રકરણની વિગતો સામે આવી –  – પિતાના કવેણથી આપઘાતની દુષ્પ્રેરણા: પિતા-પતિ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫       દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી દેતા તેમજ પિતાએ પણ કવેણ…

Read More

મોખાણા ગામે બીમારી સબબ યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયાભાણવડ તાલુકાના મોખાણા ગામે રહેતા વેજાભાઈ હીરાભાઈ મોરી નામના 47 વર્ષના યુવાનને ડાયાબિટીસ તેમજ ડાયાલિસીસની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ બાલુભાઈ મોરીએ ભાણવડ પોલીસને કરી છે.

Read More

ભાવનગર IAPના નવા લોગોના અનાવરણ સાથે નવી ટીમના સ્થાપના સમારોહમાં 2026 માટે પ્રેસિડેન્ટનો ચાર્જ સંભાળતા ડો.મેહુલ ગોસાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર IAP(ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિકસ), ભાવનગર ના ફેમિલી ગેટ-ટુ ગેધરનું આયોજન પ્રમુખ (2025),ડૉ. રિદ્ધિશભાઈ લાણીયા (2025) દ્વારા તેઓના ઉમા ફાર્મ, ભાવનગર ખાતે તા : 11/01/2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સફળ આયોજન ડૉ. રિદ્ધિશભાઈ લાણિયા, ડો. મેહુલ ગોંસાઈ, ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી, ડૉ. ચિરાગ ગાબાણી, ડૉ. ભૂષિત ગઢિયા, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ….

Read More