દ્વારકામાં લારી રાખવા બાબતે યુવાન સહિત ત ્રણ પર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ – “મને ઓળખ ો છો, હું કોણ છું?” ધવલ જટાણીયાની શેખી –
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દ્વારકામાં એક મહાદેવના મંદિર પાસે ઊભા રહેતા લારીવાળાઓ સાથે લારી રાખવા બાબતે દ્વારકાના રહીશ ધવલ જટાણીયા સહિતના ત્રણ શખ્સોએ બઘડાટી બોલાવી, અહીં રહેલા બે વ્યક્તિઓને બેફામ માર મારી, દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શ્યામભાઈ અલ્કેશભાઈ સીમરીયા નામના…
