Headlines

જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫          કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના ગઈકાલે બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.           આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ આંબલીયા (ઉર્ફે લાલો) નામના આશરે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કિશન-વિશાલ-સચિનને પાસા : કચ્છ, પાલનપુર અને વડોદરામાં જેલવાસ અપાયો

– ખંભાળિયાના ત્રણ શખ્સોને પાસા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.       આ અંગે…

Read More

દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો

– ઓખા મંડળમાં બે નવનિર્મિત આરોગ્ય મંદિરનું લોકાર્પણ – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા સમયાંતરે વિવિધ સેવા સુવિધાઓનો વધારો કરવામાં આવતા સમગ્ર જિલ્લાના વિવિધ રોગોના દર્દીઓ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. સારી બિલ્ડિંગ હોય એટલે સારી સુવિધા ઉપલબ્ધ ચોક્કસ કરવી…

Read More

ધક્કા નહીં ખાવાના: વાહનનો દંડ ઓનલાઇન ભરી દેવાનો આ રીતે

તમારા વાહન પર ઓનલાઇન દંડ જોવા કે ભરવા માટે નીચે આપેલ લિંક ખોલી વાહન નો નંબર પ્લેટ એટલે કે વિહિકલ નંબર નાખી આપેલ કેપચા એન્ટર કરો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરતા જ જો તમને કોઈ ઇ ચલણ ઇસ્યુ થયા હશે તો ડિસ્પ્લે પર આવી જશે. ત્યાંથી તમે તેની પ્રિન્ટ…

Read More

શોકમગ્ન ભાવનગર: જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન ગોસાઈનું નિધન

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરની સર તક્તસિંહજી હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા (HOD) અને જાણીતા પેડિયાટ્રીશન ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન મનસુખપરી ગોસાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. 72 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લેતા ગોસાઈ પરિવાર સહિત સમગ્ર ભાવનગરના તબીબી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ​સેવાભાવી વ્યક્તિત્વની વિદાય ​મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ…

Read More

સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ પર વધારી ડ્યુટી; સ્થાનિક ભાવો પર કોઈ અસર નહીં થાય

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા દેશની આર્થિક સ્થિતિ અને સ્થાનિક બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાદવામાં આવતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) માં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારના સત્તાવાર નોટિફિકેશન અનુસાર આ નવો ટેક્સ દર આજથી જ દેશના તમામ નિકાસકારો પર અમલી બની જશે. જોકે, સરકારે…

Read More

અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન મૂકેશ પંડિત, અમદાવાદ: સોમવાર તા.૨૪-૨-૨૯૨૫ અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં. શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં…

Read More

22 ફેબ્રુઆરી ના રોજ વેરાવળથી બનારસ સુધી ચાલશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વિશેષ ભાડા પર “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ…

Read More

ભાવનગરમાં સ્વ.પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ તિથિ નિમિતે મેડિકલ કેમ્પ ચશ્મા વિતરણ,સહિત નો કેમ્પ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો.રેડક્રોસ…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More