Headlines

નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને આપખુદશાહીના આક્ષેપો: સરપંચ ગૌતમ બારૈયાને પદ પરથી દૂર કરવા DDOને રજૂઆત: જેની જુગલબંધી માં ભ્રષ્ટાચાર થયો હતો તે તલાટી મંત્રી દલસુખ જાની સામે પણ પગલાં લેવા માગણી

​માસિક બેઠકો ન બોલાવવી, બ્લોક અને સ્ટ્રીટ લાઈટના કામોમાં નાણાકીય ગેરરીતિઓ તેમજ સભ્યોને ધમકી આપવાના ગંભીર આરોપોથી ચકચાર ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી કથિત આપખુદશાહી, નાણાકીય ભ્રષ્ટાચાર અને પંચાયતના નિયમોના ઉલ્લંઘન મામલે ગ્રામજનો અને પંચાયતના સભ્યોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. નવા રતનપર ગામના વતની અલ્પેશ…

Read More

નરારા પોર્ટ પાસે ઇંધણ પાઇપલાઈનમાં આગ અને વિસ્ફોટ: દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતાની ચકાસણી કરાઈ

– જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫        ખંભાળિયા-જામનગર માર્ગ પર નરારા પોર્ટ પાસે ઈંધણની પાઇપલાઇનમાં આગ અને વિસ્ફોટ થવાની દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતા ચકાસણી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે આજરોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

Read More

ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા દોડધામ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫          ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આજરોજ એક બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા ભારે અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા.          અહીંના શક્તિનગર વિસ્તાર સ્થિત એક આસામીના બંધ રહેણાંક મકાનના ખુલ્લા ધાબા પર ગૌવંશ ચડી જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમાન કેર ચેરીટેબલ…

Read More

બાલ્ટિક ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે રશિયા અને નાટો ફરી સામસામે, યુરોપીય સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતા વધી

ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો બાલ્ટિક ક્ષેત્રમાં તાજેતરના સુરક્ષા વિકાસ અને રાજદ્વારી નિવેદનોને કારણે રશિયા અને પશ્ચિમી દેશોના સૈન્ય ગઠબંધન નાટો વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય રાજકીય મંચો પર બંને પક્ષો દ્વારા સુરક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને કડક વલણ અપનાવવામાં આવતા યુરોપીય સુરક્ષા પરિસ્થિતિ અંગે નવી ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.બાલ્ટિક પ્રદેશ…

Read More

શબ્દોને સથવારે : નારન બારૈયા : નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન

શબ્દોને સથવારે – નારન બારૈયા નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન  એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે….  નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો  વગર પસાર થતું નથી. નવું…

Read More

દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકામાં જલારામ મંદિર પાસે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી સોમવાર તારીખ 21 મી થી રવિવાર તારીખ 27મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રેશભાઈ જે. અત્રિ વ્યાસાસને બિરાજી અને તેમની સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.         સર્વે પિતૃઓના…

Read More

બેટ દ્વારકાના હનુમાન દાંડી ખાતે હનુમાનજીના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

– પિતા-પુત્રના દિવ્ય સ્વરૂપને અન્નકૂટ મનોરથ યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ઓખા મંડળમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય. અનેક ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં…

Read More

કરારના વિશિષ્ટ પાલન અને કાયમી મનાઈ હુકમ મળવા અંગેનો દાવો ફગાવતી ખંભાળિયાની અદાલત

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના રામનગર ગામની ખેતીની જમીન ગુજ. સતવારા રામજી વિરા નકુમે રામનગરના રહીશ વેલજીભાઈ મનજીભાઈ કછટીયાને રજીસ્ટર વેચાણ સોદાખતથી વેચાણ આપી હતી. ત્યારથી તે જમીનનો કબજો વેલજી મનજી કછટીયાનો હોવાનું જણાવી, ગુજ. સતવારા રામજી વિરાના વારસો દસ્તાવેજ કરી આપે તે બાબતે કરારના વિશિષ્ટ પાલન તથા કાયમી મનાઈ હુકમ…

Read More

દ્વારકામાં કૃષ્ણ ભક્તોને પ્લાસ્ટિક અંગે અપાઈ જાગૃતિ

– આર.એસ.પી.એલ.ની સામાજિક સેવા પ્રવૃત્તિ –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫          ફાગણી પૂનમ નિમિતે તાજેતરમાં હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત અને જામનગર જી.પી.સી.બી.ના સયુંકત ઉપક્રમે “પ્લાસ્ટિક ના કચરાનો સંગ્રહ” કરવાની કામગીરી કરવામાં આવી હતી. અહીં આવતા…

Read More

અવસાન નોંધ 

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ રામજી બરછાના પુત્ર મનુભાઈ બરછા (ઘી વારા) ના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.વ. 68), તે સ્વ. કલ્પેન્દ્રભાઈ, હિમેશભાઈ, પિયુષભાઈ અને ચંદ્રિકાબેનના ભાભી તેમજ નમન, જગત, રોનક, દેવાંગીના ભાભુ તથા સંજયભાઈના કાકી તેમજ કમલ અને કૃપાલના માતુશ્રી તથા સ્વ. હીરાભાઈ જમનાદાસ ગોકાણી પરિવાર (મીઠાપુર)ની પુત્રી તા. 28 ના રોજ અવસાન…

Read More