નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને આપખુદશાહીના આક્ષેપો: સરપંચ ગૌતમ બારૈયાને પદ પરથી દૂર કરવા DDOને રજૂઆત: જેની જુગલબંધી માં ભ્રષ્ટાચાર થયો હતો તે તલાટી મંત્રી દલસુખ જાની સામે પણ પગલાં લેવા માગણી
માસિક બેઠકો ન બોલાવવી, બ્લોક અને સ્ટ્રીટ લાઈટના કામોમાં નાણાકીય ગેરરીતિઓ તેમજ સભ્યોને ધમકી આપવાના ગંભીર આરોપોથી ચકચાર ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી કથિત આપખુદશાહી, નાણાકીય ભ્રષ્ટાચાર અને પંચાયતના નિયમોના ઉલ્લંઘન મામલે ગ્રામજનો અને પંચાયતના સભ્યોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. નવા રતનપર ગામના વતની અલ્પેશ…
