Headlines

મોંઘવારી અને વ્યાપારિક નિયંત્રણો સામે પાકિસ્તાની વેપારીઓનું દેશવ્યાપી આંદોલનનું અલ્ટીમેટમ

ધ ગ્રેટ વર્લ્ડ, જૂન: 2 પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારી, ઊંચા વીજ દરો અને બજારો પર લાદવામાં આવેલા સમય મર્યાદાના કડક નિયંત્રણોને કારણે દેશના વેપારી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સેન્ટ્રલ એસોસિએશન ઓફ ટ્રેડર્સના પ્રમુખ દ્વારા સરકારને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો બજારોને વહેલા બંધ કરવાના રાત્રિ લોકડાઉનના નિયમો કાયમી ધોરણે નાબૂદ…

Read More

ટીમાણાની ટીમ: ખેલ મહાકુંભ ૩.O અંતર્ગત જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 13 બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ

સાત વિદ્યાર્થીઓએ પ્રથમ નંબરે રહીને કૌવત બતાવ્યું હરેશ જોષી, ટીમાણા ભાવનગર ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 7 બાળકો પ્રથમ ક્રમાંકે, 3 બાળકોએ બીજા ક્રમાંકે તથા 9 બાળકો ત્રીજા ક્રમાંકે રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર – 14 ભાઈઓમાં જાની ચિરાગભાઈ પ્રવિણભાઇ (ટીમાણા) તથા જાની માધવભાઈ જીવરામભાઇ (ટીમાણા)એ…

Read More

પોરબંદરમાં મંડપ સર્વિસના 20 બેરીકેડની ચોરી

પોરબંદરપોરબંદરમાં નવી ખડપીઠ નજીક એક મંડપ સર્વિસના રૂ 8000 ની કિંમત ના 20 બેરીકેડની ચોરી થયાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હીતેશ પ્રફુલભાઇ જોષી (ઉ.વ.૩૨ ધંધો-મંડપ સર્વીસ રહે,બરડાઇ બોર્ડીંગ સામે જંડાળા પોરબંદર) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના મંડપ સર્વીસના માલ નાખવાના ગોડાઉનમાંથી રાતના…

Read More

સ્વામિનારાયણ મુખ્ય મંદિર  બોટાદ ખાતે સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો.અને બહોળી સંખ્યામાં  ભક્તોએ જે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.. અને દરરોજ હજારો શ્રધ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ…

Read More

અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગીની વિશ્વ કલ્યાણ માટેની અનોખી દંડવત યાત્રા દ્વારકાધીશ સુધી પૂર્ણ

– હજારો કિલોમીટર પાર કરીને શ્રદ્ધા અને સંકલ્પનો વિરલ ઉદાહરણ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા        અયોધ્યાના વૈષ્ણવ રામનંદાચાર્ય સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત સતનારાયણદાસ ત્યાગીએ વિશ્વના કલ્યાણ માટે વર્ષ 2017 થી આરંભેલી તેમની અનોખી દંડવત યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ કર્યો છે. દેશભરના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરતા તેઓ આજે દ્વારકાધીશના ચરણોમાં…

Read More

ભાણવડના શિવ બળદ આશ્રમમાં આસરો લઈ રહેલા બળદોએ માણી 1250 કિલો ઓર્ગેનિક કેરીની મોજ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે અશક્ત અને નિરાધાર બળદોને આજીવન આશરો આપતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘શિવ બળદ આશ્રમ’ ઉત્તમ સુવિધાઓ અને પૌષ્ટિક આહાર માટે જાણીતું છે.        હાલ કેરીની સિઝનમાં અહીંના મૂંગા જીવો પણ આ સ્વાદથી વંચિત ન રહે તે માટે એક અનોખું આયોજન કરાયું…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડી વર્ક રોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ લીધા

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુને વધુ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિવિધ મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે જિલ્લાની વિવિધ આંગણવાડીઓ ખાતે અવશ્ય મતદાન કરવાં માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો…

Read More

ભાણવડ નજીક કપાસ મિલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ

– ફાયર ફાયટર સ્ટાફની નોંધપાત્ર જહેમત –  જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫          ભાણવડ વિસ્તારમાં આવેલી એક કપાસ મિલમાં ગઈકાલે એકાએક આગ ભભૂકી ઉઠતા થોડો સમય નાસભાગ મચી જવા પામી હતી.          આ બનાવની ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ત્રણ પાટીયા પાસે સ્થિત મુરલીધર…

Read More

પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડાને ચેક પાછો ફર્યાના કેસમાં ૧ વર્ષની સજા કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાલ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની ફરીયાદોનુ પ્રમાણ પોરબંદરની કોર્ટમાં વધતુ જતુ હોય અને તેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક પાછા ફર્યાના કેસોમાં રોજ બરોજ અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય ત્યારે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસોમાં હવે ધીરે ધીરે સજા થવાનુ પ્રમાણ વધતુ જાય છે. અને તે મુજબ પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત…

Read More

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ ; રાષ્ટ્રીય પર્યટન દિવસ ગાંધીનગરપર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રત્યન કર્યા હતા. ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ…

Read More