Thursday September 11, 2025

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ […]

મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ

પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવાં મળી. સમગ્ર સંસારને આકર્ષણ છે તેવાં મહાકુંભમેળામાં અનેકવિધ સેવા […]

પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે

લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત ભાવનગર ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫ પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે. પત્રકાર અને તસવીરકાર તરીકે સમાચાર સંકલન અને તેની કામગીરી સાથેનાં અનુભવો અંગે લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે શ્રી મૂકેશ […]

મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી

શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા જાળિયા મંગળવાર તા.૧૧-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં […]

ખેલ મહાકુંભ 3.0ની કરાટે સ્પર્ધામાં 6 ગોલ્ડ, 3 સિલ્વર તથા 4 બ્રોન્ઝ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

હરેશ જોષી, ટીમાણા ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ 6 ગોલ્ડ મેડલ , 3 સિલ્વર મેડલ તથા 4 બ્રોન્ઝ મેડલ મેળવીને આખી સ્પર્ધામાં સૌના મનને જીતી લીધા હતા. એક જ શાળાના 13 જેટલા બાળકોએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવીને જીલ્લા કક્ષાએ આગવી […]

ભાવનગરમાં વડવા- બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ

ચૂંટણી અંગેની પ્રબંધન અને સંચાલન સમિતિની બેઠકમાં પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ તેમજ અપેક્ષિત આગેવાનો ઉપસ્થીત રહ્યા હરેશ પરમાર, ભાવનગર આજ રોજ વડવા- બ ની ચૂંટણી અંગે શહેર ભાજપ કાર્યાલય સતત વ્યસ્ત રહ્યું હતું. વડવા- બ ના બુથોમાં સતત પત્રિકા રાઉન્ડ શરૂ હતા, ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ. અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની […]

ચૂંટણી જંગ: ભાવનગરમાં વડવા-બ વિસ્તારના પત્રિકા રાઉન્ડમાં શહેર ભાજપે વિવિધ મોરચાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓની ફોજ ખડકી

અનુસૂચિત જાતી, બક્ષીપંચ, મહિલા તેમજ યુવા મોરચા સહિત વિવિધ મોરચાઓએ વડવા- બ વૉર્ડમાં પત્રિકા વિતરણ કર્યું હરેશ પરમાર, ભાવનગર વડવા-બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનના પત્રિકા રાઉન્ડમાં શહેર ભાજપે વિવિધ મોરચાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓની ફોજ ખડકી દીધી હતી, જેમાં અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ […]

શિવકુંજ ધામ -અધેવાડા ખાતે આજે માધ પૂર્ણિમાના દિવસે યોજાશે પ્રથમ પાટોત્સવ યોજાશે

હરેશ જોષી, ભાવનગર શિવકુંજ ધામ અધેવાડા, ભાવનગર ખાતે ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ આગામી મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધ વારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાશે. આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું ષોડશોપચાર પૂજન અને પંચકુંડી યજ્ઞથી યજમાનો દ્વારા આહુતી અને આરતી કરવામાં આવશે. શિવકુંજ આશ્રમ ખાતે […]

કુંભમેળામાં ભીડના કારણે ટ્રેનો રદ થઈ રહી હોવાની વાતને અફવા ગણાવતું ભાવનગર રેલવે

ભાવનગર: ભાવનગર રેલ્વે ડિવિઝન ના એડીઆરએમ (ADRM) હિમાઁશુ શર્મા દ્વારા કુંભ મેળા બાબતે લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા માટે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે કુંભમાં જવા માટે રેલવેની પૂરતી સુવિધા છે અને યાત્રીઓને કોઈ જ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની સુવિધા કરવામાં આવી છે.

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી […]

Back to Top