Headlines

પરી‌‌ક્ષા પૂરી થઈ, આંખમાં નવા સપના ભરો અને મંડી પડો, મચી પડો તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા: ગિરીશ રઢુકિયા

બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ અનુભવ્યો હાશકારો! તો સૌ પ્રથમ તો આવા વિદ્યાર્થીઓએ નીચે મુજબના વિચારોમા પોતાની જાતને ઢાળવી જોઈએ. (1) હું નાપાસ જ થઈશ એવો વિચાર મનમાંથી કાઢી નાંખો. પોઝિવીટીને મહત્વ આપો. પૂરા આત્મવિશ્વાસ સાથે કહો હું પાસ થઇ જઈશ જ. (2) ખોટો ભય ઉભો ના કરો : ઘણીવાર નાપાસ થવાની ચિંતા કરવાવાળો વિદ્યાર્થી…

Read More

ગણેશ શાળા-ટીમાણાના વિદ્યાર્થીઓએ CET-2026ની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા હરેશ જોષી – ટીમાણા ભાવનગર જિલ્લાના ટીમાણા ગામે આવેલી ગણેશા શાળાના વિદ્યાર્થીઓ હંમેશા દરેક પરીક્ષાના પરિણામમાં અગ્રેસર રહે છે.તારીખ 9 માર્ચ 2026ના રોજ જાહેર થયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા છે.જેમાં ગોહિલ કેવિન ભરતભાઈ…

Read More

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More

ભાવનગરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના…

Read More

અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી  ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…

Read More

26મીની બોર્ડની પરીક્ષા પૂર્વે આવતીકાલથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડથી વાકેફ થઈ શકે તેવી વ્યવસ્થા

બોર્ડના પરીક્ષાર્થીઓ આવતીકાલે પરીક્ષા કેન્દ્ર પર જઈ બેઠક વ્યવસ્થા નિહાળી શકશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, આગામી તા. 25 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ…

Read More

બાળકોએ કખગ બોલીને ઇનામો પ્રાપ્ત કર્યા : ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો હતો.પ્રાપ્ત માહિતીઅનુસાર ખંભાત કોલેજ કેમ્પસ ખાતે આવેલ એમ. કોમ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ” “મૂળાક્ષરો નો મહાવરો” વિષય અંતર્ગત ખંભાત ગ્રામીણ પોલીસ ઇન્સ્પેક્ટર પરેશભાઈ નાઇ ( મુખ્ય મહેમાન)રાષ્ટ્રીય શૈશિક મહાસંઘ ખંભાત ના અધ્યક્ષ હશમુખભાઈ અનામી , સંગઠન મંત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા…

Read More

મણાર લોકશાળામાં તેજસ્વી તારલાઓના સન્માન સહિતનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત , મણાર મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના…

Read More

શિક્ષણ ની પ્રગતિના ચાર સ્તભછે: ગુણવતા, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન – ડો વિરમભાઇ ગોઢાણીયા

પોરબંદરની ગોઢાણીયા સ્કૂલના અધ્યાપક રામ બાપોદરાને રાષ્ટ્રીય એવૉર્ડ મળવા બદલ અભિવાદન ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વવારા તાજેતર માં રાષ્ટ્રય નિર્માણ ના પ્રણેતા મહર્ષિ દયાનદ સરસ્વતી વિષય પર અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરની ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના અધ્યાપક રામભાઈ બાપોદરાએ “પોરબંદરના પરિપ્રેક્ષમા…

Read More

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગરે નેશનલ લેવલે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ની કોન્ફરન્સમાં ભાગ લીધો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દાયકાઓથી શિક્ષણ અને સંસ્કાર માટે પ્રખ્યાત એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કૉલેજના પ્રિન્સીપાલ માટે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ એટલે કે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ (એ.આઈ.સી.પી.)ની ૨૮મી કોન્ફરન્સમાં ભાગ લીધેલ. આ કોન્ફરન્સ એચ. એ. કોલેજ ઓફ કોમર્સ એલિસબ્રિજ, અમદાવાદના નેજા…

Read More