જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ અસવાર નામના 60 વર્ષના બ્રાહ્મણ વૃદ્ધને તેમના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર શ્યામ છગનભાઈ અસવાર (ઉ.વ. 23) એ […]
Month: April 2025
ભાણવડ નજીક કપાસ મિલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ
– ફાયર ફાયટર સ્ટાફની નોંધપાત્ર જહેમત – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ભાણવડ વિસ્તારમાં આવેલી એક કપાસ મિલમાં ગઈકાલે એકાએક આગ ભભૂકી ઉઠતા થોડો સમય નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવની ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ત્રણ પાટીયા પાસે સ્થિત મુરલીધર […]
Bhavnagar Health World : ડો.હેતલ લીંબાણી દ્વારા કમરના દુ:ખાવામાં કાપકુપ વિના રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેશન કરાયું
ભાવનગરમાં સૌ પ્રથમઅત્યાધુનિક એબલેશન પદ્ધતિથી દર્દીની સારવાર કરાઇ : ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધિરૂપ ઘટના વિપુલ હિરાણી , ભાવનગર તા.૩ ભાવનગર ખાતે આવેલ ડો. હેતલ લીંબાણી ના ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે કમરના દુ:ખાવાના દર્દીનું સૌ પ્રથમ રેડિયો ફ્રિકવન્સી એબલેશન સારવાર પદ્ધતિથી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. જે ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધીરૂપ […]
Mission Khakhi : ખંભાળિયામાં પોલીસ કચેરી ખાતે “મિશન ખાખી” અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ખંભાળિયામાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની સૂચના અને પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાં અંતર્ગત પોલીસ દળમાં જોડાવવા ઈચ્છતી દીકરીઓ કે જેમણે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી […]
બાયો ઇનપુટ્સ પૂરશે રાસાયણિક ખાતરોની ખોટ
ખેતીલાયક જમીનને રસાયણમુક્ત રાખવા માટે ગોબર-ગૌમૂત્ર આધારિત સેન્દ્રિય ખાતરોનો વપરાશ વધારવો જરૂરી પ્રાકૃતિક ખેતી અપનાવનારા જો બાયો-ઇનપુટ્સનો યુઝ કરશે તો પાકના આરોગ્યમાં સુધારો થવા સાથે જમીનના બંધારણમાં પણ સકારાત્મકતા વધે છે દિવ્યેશ વ્યાસ, અમદાવાદ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર સતત વધતાં જાય છે. રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૦૦ ટકા ખેતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જ થાય, […]
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 8 એપ્રિલ સુધીમાં હળવા વરસાદની સંભાવના છે. ત્યારે આ કમોસમી વરસાદને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે […]
ઊંચા કોટડા માં પ્રતીક ઉપવાસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લેતા સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ તરેડી
ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા. ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા […]
કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી
કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો વર્ણવાયો મહિમા Mukesh Pandit, કોટિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી સદ્દગુરુ સેવા […]
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય
ચણાનું ખળુ લેતાં સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મૂકેશ પંડિત, ઈશ્વરિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ […]
દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ
– જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી […]
