Headlines

પોરબંદરમાં હરીશ સિનેમા સામે પાર્કિંગ પ્લોટ ફાળવવા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણાની રજૂઆત

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં હરીશ સિનેમાની સામે આવેલ સાર્વજનિક પ્લોટમાં અગાઉના સમયમાં રિક્ષા સ્ટેન્ડ આવેલું હતું પરંતુ સમય જતા તે હટાવી દેવામાં આવ્યું હતું. તેની બાજુમાં જ ભારતનું એકમાત્ર સુદામાજી મંદિર અને સરતાજજીનો ચોરો પુરાતત્વ ખાતાને હસ્તક તથા લોહાણા છાત્રાલય, નાગરિક બેંક, હોસ્પિટલો, સુપર માર્કેટ, બકાલા માર્કેટ આવેલા છે. આ સ્થળ ઉપર ફરી એકવાર સાર્વજનિક…

Read More

પોરબંદરમાં અતિ ચકચારી જમીન કૌભાંડમાં આરોપીને જામીન આપતી કોર્ટ

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ખાપટ ગામના રહેવાસી રાંમીબેન વેજાભાઈ ભુવા દ્વારા એવા મતલબની ફરિયાદ લખાવેલી હતી. કે, પોતાના પતિ વેજા કાના ભુવા ના નામે રહેલી જમીનના રૂપિયા એક કરોડ બેતાલીસલાખ પુરા જેવી રકમ ચૂકવેલ ન હોય અને પોતી રીતે સહી કરાવી દસ્તાવેજ કરાવી લીધેલા હોય તેવી જાણવણી પોરબંદરના અલગ અલગ ૩૨ વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ…

Read More

મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડીત, મહુવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સ્કૂલ પ્રિન્સિપલ. અને શિક્ષક ગણ અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી પીબીએસ સેન્ટરના કાઉન્સેલર જીજ્ઞાબેન ગોસ્વામી અને હેતલબેન મકવાણા તેમજ સાયબર ક્રાઇમ વિભાગ માંથી ધ્રુવભાઈ…

Read More

૭૭મા ગણતંત્ર દિવસે ભાવનગર સર ટી હોસ્પિટલ બાળ આરોગ્ય વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કાર

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગમાં /01/2026 અને ૭૭મા ગણતંત્ર દિવસના શુભ અવસરે, સર ટી હોસ્પિટલ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના પિડિયાટ્રિક્સ વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન આપનાર ભાવનગર મેડિકલ કોલેજ ડિન ડૉ. ચિનમય શાહ, અધિક ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.અશોક વાળા અને વડા ,…

Read More

ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર (અલંગ) ખાતે ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

મૂકેશ પંડિત, તળાજા તળાજા તાલુકાની શૈક્ષણિક સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણાર (અલંગ) ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ “વિકસિત ભારત” ના ઉમદા સંકલ્પ સાથે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં વહેલી સવારે રાષ્ટ્રભક્તિના સૂત્રોચ્ચાર સાથે ભવ્ય પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ, સંસ્થાના પ્રાંગણમાં અલંગ ગામના અગ્રણી રવિરાજસિંહ ગોહીલના હસ્તે…

Read More

કવિતા સર્જન અને આસ્વાદ ક્ષેત્રે ઝીંકમઝીંકશક્તિ : પહેલી ધારની વાત @ નારન બારૈયા

પહેલી ધારની વાત @ નારન બારૈયા ગુજરાતના કવિઓ જે પ્રકારની કવિતા ઝીંક્યે રાખે છે એવી રોજની ર૦૦થી ૩૦૦ ગ્રામ કવિતા હું એકલો ઘડી કાઢું એટલી ઝીંકમઝીંકશક્તિ મારામાં છે. પણ મારામાં માણસાઇ પણ છે….ભલે “અ-અમર” હાલતમાં મરી જવું પડે માણસાઇ નહીં છોડું. અહિંસા પરમો ધર્મ. હું ત્રાસવાદમાં નથી માનતો.આ વાત આસ્વાદકોના સંદર્ભે પણ ધ્યાને લેવી. એ…

Read More

ભાણવડમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ : કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કર્યું

– ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો, શ્રેષ્ઠ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમણે પોલીસ…

Read More

પ્રજાસત્તાક દિને નવા રતનપર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરતા ગૌતમ બારૈયા

નવા રતનપર ગામની પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો અને તેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ગૌતમ બારૈયાએ ધ્વજવંદન કર્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન શાળા દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા અને પૂર્વ સરપંચ જગદીશ બારૈયા, પૂર્વ શિક્ષક શાર્દૂલ બારૈયા હરજી મકવાણા સહિતના મહાનુભાવો પણ ધ્વજવંદન કરવા માટે હાજર રહ્યા હતા.

Read More

દ્વારકાના ગોમતી તટે ભકિતનો મહાસાગર શંકરાચાર્ય ઘાટ પર નિત્ય સંધ્યા આરતીનો દિવ્ય નજારો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬      ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. – ભકિત અને સંસ્કૃતિનો અનોખો સંગમ –   સૂર્યાસ્તના સમયે…

Read More

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 29 જાન્યુઆરીના રોજ દ્વારકાના અનિલભાઈ પરસોતમભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પરિવારમાં યજ્ઞોપવિત પ્રસંગે આગામી બુધવાર તા. 28 ના રોજ દ્વારકાના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.      આ…

Read More