કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્ વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજા
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુરથી આશરે 35 કિમી દૂર પોરબંદર-દ્વારકા હાઈવે પર આવેલા નાવદ્રા અને ભોગાત ગામ…
