Headlines

નવા રતનપરના યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બનાવનું કારણ અકબંધ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના ૨૪ વર્ષીય યુવક મેહુલ મકાભાઈ પરમારે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મેહુલ ભાવનગરના એક ખાનગી યુનિટમાં કામ કરે છે. ગઈકાલ તારીખ ૨૫ના રોજ બપોર પછીના સમયે તે પોતાના ગામ નવા રતનપર આવ્યો હતો અને ગામના બસ…

Read More

ભાવનગર તાલુકા ભાજપમાં નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો ભવ્ય ઉદય: સરપંચ પદથી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સુધીની એક વર્ષની ઝંઝાવાતી સફર

​ ​જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમારે ગૌતમ બારૈયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપી, ટૂંકા ગાળામાં વધતી લોકપ્રિયતાને મળ્યો પક્ષનો ન્યાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા તાજેતરમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ ગૌતમ બારૈયાનું રહ્યું…

Read More

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠનમાં અનુસૂચિત જાતિ મોરચાનું વિસ્તરણ: વિવિધ તાલુકાઓના ગ્રામ્ય અને શહેર સ્તરે નવા હોદ્દેદારોની નિમણૂક

​ ​અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા સંગઠન માળખાને મજબૂત કરવા 9 વિસ્તારોમાં પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા જિલ્લાના વિવિધ…

Read More

નવા રતનપરના આદર્શવાદનો સ્તંભ ધરાશાયી: ગાંધીવાદી સમાજસેવક રૈયાભાઈ મીઠાભાઈ જેઠવાની ચિરવિદાય

​ Video Courtesy: Unknown પોલીસ અધિકારીની નોકરી ઠુકરાવી સાદગીનો માર્ગ અપનાવનાર ૮૧ વર્ષીય ‘રૈયા દાદા’એ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી ગત શુક્રવારે રજા મળ્યા બાદ ઘરે સારવારના બીછાને અંતિમ શ્વાસ લીધા; ૩ એપ્રિલે ઉત્તરકારજ ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરગુજરાત રાજ્યના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા આઠ દાયકાથી ગામના સામાજિક…

Read More

ઘોઘા પોલીસે માલમવાડામાંથી દેશી દારૂના જથ્થા સાથે પીધેલી કાસમ શેખને ઝડપી પાડ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગરની ઘોઘા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માલમવાડા પાસે લથડિયા ખાતી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલા કાસમભાઈ હસનભાઈ શેખ (ઉં.વ. ૫૩) ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેના પેન્ટના ખિસ્સામાંથી ૨૫૦-૨૫૦ એમ.એલ. ની દેશી દારૂની ૮ પ્લાસ્ટિકની કોથળીઓ (કુલ ૨ લિટર, કિંમત રૂ. ૪૦૦/-) મળી…

Read More

ઘોઘાના મેળામાં લોહિયાળ ખેલ: ભાવનગરની જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે છરીબાજી, સામસામી ફરિયાદથી ખળભળાટ

​ ​બાર્ટન લાઇબ્રેરી પાસે બે વર્ષ પૂર્વે થયેલી માથાકૂટનું વેર લેવા મોટાપીરની દરગાહ પાસે છૂરાબાજી; પોલીસે બંને પક્ષના ૫ શખ્સો સામે ગુનો નોંધ્યો ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા, ભાવનગર: ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ઐતિહાસિક શહેર ઘોઘામાં દર વર્ષે ભરાતા મોટાપીરના મેળામાં આ વખતે ભક્તિ અને હર્ષોલ્લાસના બદલે લોહિયાળ સંઘર્ષ જોવા મળ્યો છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના બે…

Read More

ઘોઘામાં મેળા દરમિયાન જૂની અદાવતમાં હિંસક અથડામણ: યુવક પર છરી વડે હુમલો

​ ​મોટાપીરની દરગાહ પાસે ત્રણ શખ્સોએ ઘેરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ​ ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘામાં આવેલા મોટાપીરના મેળા દરમિયાન હિંસક અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લીધે ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ…

Read More

ભાવનગરમાં હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને રૂ.૯૩ લાખમાં વેચી દીધી

અશાંતધારો લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાય  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૯ ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને…

Read More

મોરારીબાપુની દિલ્હી અને ઈંદોરની આગ કરુણાંતિકામાં અવસાન પામેલાઓને હાર્દિક-આર્થિક શ્રધ્ધાંજલિ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રણ બાળકો સહિત ૯ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી…

Read More

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More