Headlines

ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું

– 2027 ની ચૂંટણીની તૈયારી બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે બુધવારે રોજ સાંજે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ કાર્યક્રમમાં ખંભાળિયા વિધાનસભા બેઠક અંતર્ગત જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાની ચૂંટણી લડી ચૂકેલા…

Read More

જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જનપ્રતિનિધિઓના સન્માનાર્થે જામનગર સ્થિત જ્ઞાતિની વાડી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નિશાબેન અસવાર તેમજ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય ઋષિરાજ કિરીટભાઈ ખેતીયાનું શાલ,…

Read More

ખંભાળિયામાં જિલ્લાના પ્રભારીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

– જિલ્લાના 252 જેટલા વિકાસના કાર્યો માટે રૂ. 93 કરોડથી વધુના કામોને મંજુરી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં જિલ્લા…

Read More

ખંભાળિયામાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન ખંભાળિયા ખાતે યોજાયેલી આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ગૌરીબેન હાથિયાના હસ્તે કરાયું હતું.        …

Read More

ખંભાળીયામાં ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

– સમાજના 150 જેટલા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં જડેશ્વર રોડ પર આવેલા “સોનલ ધામ” ખાતે તાજેતરમાં ચારણ-ગઢવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ શ્રી સોનલ મંદિર પરિસરમાં આવેલા શ્રી ચારણ કુમાર છાત્રાલય ખાતે દર વર્ષની…

Read More

ખંભાળિયાના જિલ્લા વિકાસ અધિકારીને નિવૃત્તિ વિદાયમાન અપાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનમાં નવેમ્બર 2024 થી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી, ગત તારીખ 31 માર્ચ 2026 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ડીડીઓ એ.બી. પાંડોરને અહીંની કચેરીમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.          આ પ્રસંગે અહીંના તત્કાલીન…

Read More

દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

– રૂ. 3.46 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30…

Read More

જન્મદિવસની અનોખી ઉજવણી: ભાણવડના સેવાભાવી કાર્યકર દ્વારા શ્વાનોને દૂધ પીવડાવીને કરી વિશિષ્ટ ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        ભાણવડના જાણીતા જીવદયાપ્રેમી અને ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે પોતાના જન્મદિવસ પર કેક કાપવા કે વૈભવી પાર્ટીઓ કરવાને બદલે દરવર્ષની જેમ આ વર્ષે પણ અબોલ જીવોની સેવા કરી અનોખી મિસાલ કાયમ કરી છે.       હાલ આકરી ઉનાળાની ગરમીથી અબોલ જીવો તોબા પોકારી રહ્યા છે….

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્લુ ટ્રેપ કે ગ્લુ બોર્ડના ઉત્પાદન, વેંચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ/ ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેંચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.        ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે. ઉંદર જ્યારે ગ્લુ ટ્રેપ વાળી સપાટી પર ચાલે છે…

Read More

ખંભાળિયા નજીક એરફોર્સ વિસ્તાર નજીકથી રૂપિયા 15 લાખની કિંમતના લોખંડના સળિયાની ચોરી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 4 કિલોમીટર દૂર એરફોર્સની જમીન વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે જુદી-જુદી સાઈઝના લોખંડના સળિયાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.        આ અંગે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ વતની અને હાલ અહીં એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજીબકુમાર…

Read More