Headlines

ભાવનગર IAPના નવા લોગોના અનાવરણ સાથે નવી ટીમના સ્થાપના સમારોહમાં 2026 માટે પ્રેસિડેન્ટનો ચાર્જ સંભાળતા ડો.મેહુલ ગોસાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર IAP(ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિકસ), ભાવનગર ના ફેમિલી ગેટ-ટુ ગેધરનું આયોજન પ્રમુખ (2025),ડૉ. રિદ્ધિશભાઈ લાણીયા (2025) દ્વારા તેઓના ઉમા ફાર્મ, ભાવનગર ખાતે તા : 11/01/2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સફળ આયોજન ડૉ. રિદ્ધિશભાઈ લાણિયા, ડો. મેહુલ ગોંસાઈ, ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી, ડૉ. ચિરાગ ગાબાણી, ડૉ. ભૂષિત ગઢિયા, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ….

Read More

રેડક્રોસ સોસાયટી ભાવનગર અને જિલ્લા અંધત્વ નિમંત્રણ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવા માં આવશે

25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન થશેઉજવણી સુમિત ઠક્કર, ભાવનગર ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ની જાગૃતિ માટે અલગ અલગ 50 થી વધારે કાર્યક્રમો નું આયોજન કરવા માં આવશેસમગ્ર વિશ્વ માં 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવવા માં આવે છે જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે ના શહેર…

Read More

ગરમીનો પારો એક ડિગ્રી ઘટવા છતાં અસહ્ય બફારા અને લૂનું જોર યથાવત

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનમાં સહેજ એટલે કે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં નાગરિકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળી નથી. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયો હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું. તાપમાનનો પારો થોડો નીચે આવવા છતાં હવામાં ભેજનું પ્રમાણ…

Read More

નવા રતનપરમાં “કાળા ચૌદશિયા”ઓના ઈશારે શાસન ચલાવતી સરપંચ-ઉપસરપંચની ગેંગ??? : સરકારનો વર્ક ઓર્ડર નીકળવા છતાં દલિત સ્મશાનનું કામ અટકાવતી પંચાયત બોડી: પંચાયત સામે થશે આંદોલન !!!

નારન બારૈયા, નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ દલિત હોવા છતાં તે નામના જ સરપંચ છે. કેટલાક કાળા ચૌદશિયાના ઇશારે કામ કરી રહ્યા હોય તે રીતે દલિત સરપંચ બારૈયા અને ઉપસરપંચ બારૈયા તથા તેમની બોડી 2024માં વર્ક ઓર્ડર નીકળી જવા છતાં ગામના દલિત સ્મશાનનું કામ થતું અટકાવી રહી છે. આ રીતે પંચાયત પોતે જ…

Read More

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયામાં બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર કિરીટભાઈ ખેતિયા તથા નવનિયુક્ત કાઉન્સિલર ઋષિરાજ ખેતિયાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે મહાઆરતીના શુભ અવસરે ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અહીંના…

Read More

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા દશેરા, જેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ઉજવાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે દુષ્ટતા પર સારાની જીતને ચિહ્નિત કરે છે અને સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ તહેવાર ખૂબ જ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, અને તે સમગ્ર દેશમાં ખૂબ…

Read More

​નવા રતનપર ગ્રામ પંચાયતમાં નોટિસ પાછળ ‘સેટિંગ’ના ખેલની જોરદાર ચર્ચા: સરપંચ ગૌતમ બારૈયા અને સદસ્ય પ્રવીણ મકવાણા વચ્ચે ખાનગી વહીવટની આશંકા?

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરના નવા રતનપર ગામના રાજકારણમાં હાલ ગરમાવો આવી ગયો છે. ગ્રામ પંચાયતના સદસ્ય પ્રવીણ મકવાણાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું દબાણ હટાવવા માટે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા આખરી નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતો સીમિત નથી. ગામના સ્થાનિક વર્તુળો અને ગલીકુચીઓમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે…

Read More

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬         ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ…

Read More

કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી

હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર…

Read More

ખંભાળિયામાં વિના મૂલ્યે છાશ સાથે શ્રીખંડનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આજરોજ રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ…

Read More