Sunday July 27, 2025

બોખીરામાં 21 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન પોરબંદરબોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક […]

રાણાવાવમાં 30 વર્ષની યુવતી પોતાના ઘરે ઇંગ્લિશ દારૂની 11 બોટલ સાથે ઝડપાઇ

પોરબંદરરાણાવાવ પોલીસે તા.૨૬/૧૨/૨૦૨૪ના કલાક ૧૯/૦૦ વાગ્યે પોલીસ સ્ટેશનથી માત્ર ચાર કિ.મી. દુર એક યુવતીના રહેણાંક મકાને રેડ કરીને આ 30 વર્ષની યુવતીના કબજા માંથી 2000 ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો પકડી લીધી હતી જોકે સાંજનો સમય હોવાથી યુવતીને તાત્કાલિક પકડી નહોતી પરંતુ બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશને હાજર થવાનું જણાવી દેવામાં […]

પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પોરબંદર એલસીબી જમાદાર બાઈક અડફેટે ઘાયલ

જમાદાર ગોવિંદ મકવાણા ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ આરોપી મોટરસાયકલ ચાલકે ઇજાઓ કરી પોરબંદરકોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ થોડે દૂર બનેલી એક ઘટનામાં એક મોટરસાયકલ ચાલે કે પોરબંદર એલસીબી જમાદાર ગોવિંદ મકવાણાને લીધા હતા આ બનાવમાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી […]

જળસંચય સાથે વૃક્ષારોપણ માટે શ્રી મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ

રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં આપશે માર્ગદર્શન મૂકેશ પંડિત, તંજાવુર તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. શ્રી મોરારિબાપુ દ્વારા દરેક રામકથા સાથે પ્રાસંગિક સામાજિક ઉત્થાન માટે કોઈને કોઈ ઉપક્રમ કે સંદેશો અપાતો રહ્યો છે. તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ […]

સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે

નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન આપશે વસંતભાઈ ગઢવી ઈશ્વરિયા સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે માગશર વદ ચૌદશ તા.૨૯નાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે. સણોસરા લોકભારતીમાં આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના બાંસઠમાં મણકાનાં વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ તથા સનદી અધિકારી […]

ભાવનગર જિલ્લામાં જય જનની સ્કૂલ બપાડા ખાતે તુલસી પૂજનની ભવ્ય ઉજવણી થઈ

ભાવનગરજય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતીશાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન […]

ધારાસભ્ય મેવાણીની આગેવાનીમાં ભાવનગરના ડીમોલેશન પીડિત પરિવારોનાં ન્યાય માટે 3જીએ મહારૅલી

ભાવનગરભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબો ને કોઈ પણ વૈકલ્પીક વ્યવસ્થા વગર ગરીબોનાં ઝુંપડા અને મકાનો ડીમોલેશન કરવાં નોટીસ આપવામા આવી છે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માં 1500 ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે આં ગરીબ લોકો નાં સમર્થ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની આગેવાનની ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા (જસોનાથા સર્કલ ) ભાવનગરથી કમિશ્નરની કચેરી સૂધી તા.3/1/24ના રોજ બપોરે […]

સરકારના વિજબીલ સરચાર્જના 14 ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આવકાર્યો

ભાવનગરબાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ગુજરાત રાજ્ય સરકારે પ્રજા માટે વિજબીલ સરચાર્જના ૪૦ રૂપિયા અર્થાત ૧૪ ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ […]

નાતાળ ભાભો : હેપી ક્રિસમસ વિથ સ્વામિ આનંદ

લાખુંલાખ વશ વાસીયુંના તારણ હારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વારસો વરસ આ પરબ ઉજવે. દેવળુંનાં ઘંટ વાગે, ભજનભગતી થાય, નાના છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાના ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને […]

પોરબંદર કોળી સેના આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન

પોરબંદરપોરબંદર સમસ્ત કોળી સમાજ ની કોળી સેના દ્વારા આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન રનસર્પ વેલનાથ ઇલેવન મેન ઓફ ધ સીરીઝ હિરેન મજીઠીયા બેસ્ટ બોલર રવિ બોરસિયા બેસ્ટ બેસ્ટમેન હિરેન મજીઠીયા થયા હતા. આતકે પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા સંજય સોલંકી રવિ મકવાણા દિલીપ બામણીયા દેવ મકવાણા રામભાઈ બામણીયા ઉપસ્થિત […]

Back to Top