ખંભાળિયામાં રવિવારે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ
– 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬ ખંભાળિયાના શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ રામાનંદી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આગામી રવિવારે અત્રે ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે…
