Headlines

રૂ. 5 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટોથી ઝળહળતું થશે નવા રતનપર ગામ : વિકાસના એક પછી એક, અનેક કામો કરવા સરપંચ ગૌતમ બારૈયા કટિબદ્ધ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે આગામી થોડા જ દિવસોમાં નવારતનપર ગામની શેરીઓ આધુનિક અને અત્યાર સુધી ગામમાં જોવામાં ન આવી હોય તેવી સ્ટ્રીટ લાઈટથી ઝળહળતી થશે.પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવારતનપર ગ્રામ પંચાયત દ્વારા સરપંચ…

Read More

પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો

હે ભગવાન! ઓ માય ગોડ!! પોરબંદરમાં બાઇક ચોરીમાં ગોડની ધરપકડ પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો કોન્સ્ટેબલ કરશનને ખાનગી સોર્સમાંથી માહિતી મળી, પીઆઈ સાળૂકએ તપ કર્યું અને ભગવાનની દયાથી ગોડ ઝડપાઈ ગયો પોરબંદરપોરબંદરમાં સુભાષ નગર વિસ્તારમાં થયેલી એક બાઈક ચોરીમાં ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં ભગવાનની દયા છે આ બાઈક ચોરીમાં ગોડની ધરપકડ…

Read More

દ્વારકાના જગતમંદિરમાં રવિવારે વસંત પંચમી મહોત્સવની થશે ભવ્ય ઉજવણી: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

– – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫      દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરમાં આગામી રવિવાર તા. 2 ના રોજ મહા સુદ પંચમીના વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. જે સંદર્ભે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે.            તા. 2 ના સવારના દર્શન નિત્યક્રમાનુસાર યોજાશે. બપોરે 1:30 વાગ્યે ઠાકોરજીની ઉત્સવ આરતી યોજાશે. જે 2:30…

Read More

ભાવનગરમાં હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને રૂ.૯૩ લાખમાં વેચી દીધી

અશાંતધારો લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાય  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૯ ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને…

Read More

THE HUNDRED HOURS : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: ખંભાળિયા સહિત જિલ્લામાં સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

– અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ – – લાખો રૂપિયાનો દંડ ફટકારાયો –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, લુખ્ખાગીરી તેમજ જાહેરમાં ફેલાવતા ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરી અને આવા સામાજિક તત્વો અને ગુનેગારોની યાદી…

Read More

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન: “ભાઈ”એ કહ્યું- ખેડૂતો ચિંતા ના કરે કેબિનેટમાં તમારો “ભાઈ” બેઠો છે

ઘ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરપાછોતરા વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોની સાથોસાથ ભાવનગર તાલુકા અને જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના કારણે ભારે તબાહી મરચી જતા ધારાસભ્ય અને મંત્રી પુરુષોત્તમ સોલંકી એ મતવિસ્તારના ખેડૂતો સાથે એક બેઠક કરીને સાંત્વના આપી હતી.આ બેઠકમાં ખેડૂતો સાથેની વાતચીતમાં પુરુષોત્તમ સોલંકીએ ખેડૂતોને જણાવ્યું હતું કે પોતે મુખ્યમંત્રીને અને…

Read More

ભાવનગરના જલ્લ્પાબેન મુંજપરાએ રામાયણ અને મહાભારતકાલીન પાકકલા વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગની સંશોધક વિદ્યાર્થીની જલ્પા એસ. મુજપરા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગ્રંથો પર આધારિત એક વિશિષ્ટ પીએચ.ડી. શોધનિબં/ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનો વિષય “રામાયણ-મહાભારતયોઃ તદાધારિતકાવ્યેષુ ચ પાકકલા વિમર્શઃ” (રામાયણ, મહાભારત અને તેના પર આધારિત કાવ્યોમાં પાકકલાનું વિવેચન) છે.આ શોધકાર્ય માર્ગદર્શક પ્રો. ડૉ….

Read More

કલ્યાણપુરના હર્ષદ ખાતે મંદિર પરિસરના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું 

– પ્રથમ ફેઝમાં રૂ. 8 કરોડથી વધુ રકમના ખર્ચે વિવિધ નિર્માણ કાર્યો કરાશે –  જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર”ના વિકાસ કામગીરીના ફેઝ- 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.        કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત…

Read More