Headlines

પિતાની છત્ર છાયા ગુમાવનાર પુત્રએ મેળવ્યા 99.99 PR

ગુંદરણા ગામના મજુર પરિવારના યશભાઈએ ધોરણ 10 માં પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ ધ ગ્રેટ વર્લ્ડ, કુંઢેલીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં અભ્યાસ કરીને ગુંદરણા ગામના પિતાની સત્ર છાયા ગુમાવેલ અને મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારમાંથી ચૌહાણ યશ દિનેશભાઈએ 99.99 PR…

Read More

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના સેવાભાવી કાર્યકર જયસુખ સોનૈયાના સુપુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારા વાળા ) તેમજ હિના સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ છે.       સ્નેહ સોનૈયા કે જેઓ પ્રથમ ધોરણથી કોલેજ કાળ સુધી અભ્યાસમાં અવ્વલ જ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે MBBS તથા MD ની ડિગ્રી…

Read More

ખંભાળિયાનો ઓમ કાનાબાર સી.એ. ફાઇનલમાં ઉતીર્ણ

– ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયાના સિનિયર એડવોકેટ વિજયભાઈ કાનાબારના હોનહાર પુત્ર ઓમ કાનાબાર તાજેતરમાં લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (સી.એ.) ની ફાઇનલ પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સી.એ.ની ડીગ્રી હાંસિલ કરી, ઓમ કાનાબારે સમગ્ર રઘુવંશી જ્ઞાતિ સાથે કાનાબાર પરિવારનું પણ…

Read More

ગઝલ- ગિરીશ રઢુકિયા

ભીતરેથી છે બળેલા માણસો.ના જ પોતાને મળેલા માણસો. ક્યાંક એ ભાગ્યે મળે છે આજ તો,આપમેળે ઝળહળેલા માણસો. રોજ બીજાનેય છળતા હોય છે,કોઇ બીજાએ છળેલા માણસો. ક્યાંક એ પથ્થર સરીખા, ક્યાંક છે,મીણ માફક ઓગળેલા માણસો. ક્યાંક ઉન્નત મસ્તકે છે તો વળીક્યાંક છે વાંકા વળેલા માણસો. @ ગિરીશ રઢુકિયા

Read More

ભાણવડના ભેનકવડમાં ચડી આવ્યો મગર : રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.        ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત…

Read More

ટોયલેટ કે ટોયલૂંટ ? : ખાણીપીણીમાં તો લુટ થાય જ છે, બલ્કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને શૌચાલય સેવામાં પણ લૂંટ

સ્નાનના ૨૦ રૂ., શૌચાલયના ૧૦ રૂ. અને પેશાબ કરવાના ૫ રૂપિયાનું ઓફિસિયલ બોર્ડ માર્યું છે પરંતુ ઉઘરાવાય છે બમણા બમણા અમદાવાદખાણીપીણીમાં તો અમદાવાદ લોકોને લુટે જ છે પરંતુ ખાધા પછી અમુક સમય બાદ જેની જરૂર પડે છે તે શોચાલયની બાબતમાં પણ અમદાવાદમાં લૂંટ થતી હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે…

Read More

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની તમામ ખેત જણસને ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાત

દેશના ખેડૂતોના હિતમાં લીધેલ કેન્દ્ર સરકારના નિર્ણયને ભાવનગર મહાનગર કિસાન મોરચાએ હરખભેર વધાવ્યો પોરબંદર ખેડૂતોના હિતને સર્વોપરી માનનાર ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદી સરકારે વધુ એક વાર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. ગત શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંસદમાં જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે માત્ર ૨૨ મોટી જણસીઓ જ નહીં…

Read More

ઘોઘાનો “ઢોલ” મેઇન બજારમાં રૂ.10ની કિંમતની સ્ટીલની છરી સાથે ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ઘોઘાનો દિનેશ ઉર્ફે ઢોલ રઘુભાઈ ગોહિલ (ઉમર.વ. 40 રહે કુંભારવાડા, ઘોઘા) નામનો એક શખ્સ ઘોઘાની મેઇન બજારમાં જાહેરમાં પોતાના કબજામાં રૂ. 10ની કિંમતની એક સ્ટીલની છરી સાથે જાહેરમાંથી ઝડપાઈ ગયો હતો. ઘોઘા પોલીસે તેની સામે જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલને સોંપી છે.

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર

સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…

Read More

બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી

આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ…

Read More