શ્રી જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ.જલારામ બાપા ના ગુરુ ભોજલરામ બાપા ની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ
ભજન ભોજન, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત ના કાર્યક્રમ યોજાયા જલારામ મંદિર આનંદનગર ખાતે ભક્તશ્રી જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર અવસર પર યોજાનાર કાર્યક્રમ માં શ્રી જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર ખાતે ધૂન ભજન ભોજન પ્રસાદ યોજાયેલ…
