Headlines

દ્વારકાના ગોમતી ઘાટ પર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫          મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જોવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય થવા છતાં હજુ પણ સીગલ પક્ષીનો જમાવડો યથાવત જોવા મળી રહયો છે. બે માસથી મોટી…

Read More

ભાવનગરના પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત દેવલોક પામ્યા 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૨ ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ  પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2  ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.

Read More

નવા રતનપરમાં જાહેરમાં ગૌમાતાનું મૃત્યુ થતાં પંચાયતે અંતિમવિધિ કરી

નવા રતનપર, 22 ફેબ્રુઆરીભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સ્મશાનો નજીક એક ગાય માતાનું મૃત્યુ થતાં આ અંગે બે દિવસ બાદ આજે સરપંચ ગૌતમ બારૈયાને જાણ થતા તેમણે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને આજે સ્વયંસેવક jcb બિઝનેસ પર્સન અને અન્ય સ્વયંસેવકોની મદદથી સ્મશાન નજીક જ તેની દફનવિધિ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે સરપંચ ગૌતમ બારૈયા માત્ર…

Read More

ભારતીય રેલવેની નવા વર્ષની રાષ્ટ્રને ભેટ: ગુવાહાટી અને હાવડા વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે

દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં જાહેરાત કરતાં નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ટ્રેનમાં 16 કોચ હશે, જેમાં 11 થ્રી-ટાયર એસી કોચ, 4 ટુ-ટાયર એસી કોચ અને 1 ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ સુલય ત્રિપાઠી, નવી દિલ્હી રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી…

Read More

પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદરપોરબંદરમાં તા.૭/૨/૨૦૨૫ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા કે.આર.સી ફુડ કંપની માં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે…

Read More

ભાવનગર રેલવેની મીટર ગેજ (MG) ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સક્ષમ અધિકારીની મંજૂરીથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે.ઉક્ત ફેરફાર અંતર્ગત નીચે મુજબની મીટર ગેજ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે—

Read More

ઘોઘા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે રવિનાબેન મહેતા, જ્યોત્સનાબેન વેગડ અને આફ્રિનબેન મલેક મેદાનમાં : સમરસ કરવાના પ્રયત્નો જારી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાઘોઘામાં તા.૧૦-૦૭-૨૦૨૫ નાં રોજ સરપંચ પદના ઉમેદવાર જ્યોત્સનાબેનનાં પતિ મુકેશભાઈ વેગડ , આફ્રિનબેન ના પતિ નદીમભાઈ મલેક દ્વારા ગામના વિકાસ માટે એવો વિચાર કરવામાં આવ્યો કે ” આઝાદીથી લઈને અત્યાર સુધી ઘોઘા ગ્રામ પંચાયત સમરસ નાં થયેલ હોય ત્યારે ઘોઘાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઘોઘા ગ્રામ પંચાયત સમરસ કરી ઘોઘા ગામની એકતા જળવાય…

Read More

નિષ્ફળ પોલીસ V/s સફળ જુગારી

કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ…

Read More

પોરબંદરની સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટીયા સોનાની બિસ્કીટની માયાજાળમાં ફસાયા: રુ. 3.50 લાખની ઠગાઈ

ટોળકીના પ્રિન્સ નામના ટેકનિકલ ડોન અને કાનજી ઉર્ફે આરીફ નામના ભુજ શહેરના એક ગઠિયા સહિતની ટોળકી સામે ગુનો દાખલ પોરબંદરલોકોને કોઈ અજબ ગજબ ના ફાયદા વાળી સ્કીમ બતાવવામાં આવે તો તે અજાણી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરીને પૈસા આપી દેતા હોય છે. પોરબંદરના સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટિયાને સોનાનું બિસ્કીટ આપવાની આકર્ષક માયાજાળમાં ફસાવીને બિસ્કીટના…

Read More

યાત્રી કૃપયા ધ્યાન દે………ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ ચાલશે

હરિદ્વાર ટ્રેને સોમવાર અને ગુરુવારે ચલાવવા માટે રેલવે બોર્ડ તરફથી મંજૂરી ભાવનગર રેલવે બોર્ડે યાત્રિયોની સુવિધામાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19271/19272) ને અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપી છે.હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે ચાલશે એટલે કે અઠવાડિયામાં બે દિવસ ચાલશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાવનગરથી…

Read More