Headlines

ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ

– સામસામા પક્ષે મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ – જામ ખંભાળિયા, તા. ૩૦: ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા જમીન તેણે ફરિયાદી ભીખાભાઈને આપવાનું કહ્યું હતું. પરંતુ ભીખાભાઈએ ના કહેતા આનાથી ઉશ્કેરાઈને આરોપી ખીમાભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈ…

Read More

ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬     આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.    …

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા…

Read More

ધીમીધારે વરસાદના વરસના સતત ચાલુ: છઠ્ઠી તારીખે સ્પષ્ટ સૂર્ય દર્શન થવાની સંભાવના : ખેડૂતો વળતર મેળવવા માટે ગણાવે છે એટલું નુકસાન નથી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. કોઈ જ વધુ પડતા પવન વગર જ માત્ર ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જમીનનું ધોવાણ થવાને બદલે વરસાદ જમીનમાં ઉતરી રહ્યો છે. આ એવો વરસાદ છે જેના કારણે જમીનને નુકસાન થતું નથી અને પાણી તળમાં…

Read More

શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત રવિદાસ બાપુની ૬૪૮મી જન્મજયંતી ઉજવાઈ

હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમાં તા. ૧૨/૦૨/૨૦૨૫ અને બુધવારના રોજ કુંભારવાડા સર્કલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અનુ. જાતી મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસ બાપુની ૬૪૮ મી જન્મજયંતી ઉજવવામાં આવેલ જેમાં મહામંત્રી નરેશભાઈ મકવાણા, વડવા- બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા,…

Read More

“લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી : કાલ્પનિક દુનિયામાં પણ પડકારો હોય છે ( Filmorium – Naran Baraiya)

ફિલ્મોરિયમ – નારન બારૈયા “લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી ૧૯૯૩માં રિલીઝ થયેલી આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની ફિલ્મ “લાસ્ટ એક્શન હીરો” એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પણ એક્શન ફિલ્મોની મજાક ઉડાવતી એક શાનદાર પેરોડી છે. જ્હોન મેક્ટિઅરન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજે પણ સિનેમાપ્રેમીઓમાં એટલી જ લોકપ્રિય છે.​ફિલ્મની વાર્તા ડેની મેડિગન નામના એક નાના છોકરાની આસપાસ ફરે છે, જે…

Read More

અવસાન નોંધ 

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. લાલજીભાઈ નથુભાઈ હિન્ડોચાના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વ. 90) તે મુકેશભાઈ ભરતભાઈ તથા દીપકભાઈ આંગડિયા અને મધુબેન રમેશકુમાર પોપટ, આરતીબેન અનિલકુમાર ગોકાણી અને પ્રવિણાબેન સંજયકુમાર સોનૈયાના માતુશ્રી તથા વિશાલ, નિમેશ અને ભવ્યના દાદીમાં તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા. 1 ના…

Read More

ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીન ા શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. વૈશાલી * ચિ. નિશાદ :: જામ ખંભાળિયાના અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ધર્મેશભાઈ મંછારામભાઈ દેસાણીની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સરપદડ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી હરિદાસ રવિદાસ સરપદડીયાના સુપુત્ર ચિ. નિશાદ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને ખંભાળિયામાં આવેલી પુષ્કર્ણા…

Read More

ઘોઘામાં ગળેફાંસો ખાઈ 40 વર્ષના યુવકનો આપઘાત

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.કાંતિભાઈ મકવાણા નામના આ 40 વર્ષે યુવકને દવાખાને લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘોઘા પોલીસે તપાસ હાથ કરી છે. બનાવના કારણ અંગે…

Read More