Headlines

હાર્બર મરીન પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જૂનાગઢ રેન્જ આઈ.જી. અને પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ખારવા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતા નુકસાન અંગે સમજ આપી ડ્રગ્સ એક્ટિવિટી હેલ્પલાઈન 1933 વિશે માહિતગાર કરાયા હતા….

Read More

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. ભાજપ માછીમાર સેલ અને માછીમાર…

Read More

કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે.       આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે….

Read More

ભાવનગરના પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત દેવલોક પામ્યા 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૨ ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ  પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2  ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.

Read More

ભાવનગરના અગીયાળી ગામે અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨ મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી

​વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૨ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે બિરાજમાન ૨૩માં તીર્થંકર ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨મી વર્ષગાંઠ (સાલગીરી) ની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જીવદયા, ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ​ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે આયોજિત આ મહોત્સવમાં…

Read More

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય ડાયરો યોજાયો: હિન્દી ગુજરાતી વર્ગો માટે 90 લાખ એકત્રિત: જગદીશ ત્રિવેદીને મળનારા 3.50 લાખ સીધા સમીની બાસ્પા શાળાને ટ્રાન્સફર

હરેશ જોષી, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો…

Read More

બાળકોએ કખગ બોલીને ઇનામો પ્રાપ્ત કર્યા : ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો હતો.પ્રાપ્ત માહિતીઅનુસાર ખંભાત કોલેજ કેમ્પસ ખાતે આવેલ એમ. કોમ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ” “મૂળાક્ષરો નો મહાવરો” વિષય અંતર્ગત ખંભાત ગ્રામીણ પોલીસ ઇન્સ્પેક્ટર પરેશભાઈ નાઇ ( મુખ્ય મહેમાન)રાષ્ટ્રીય શૈશિક મહાસંઘ ખંભાત ના અધ્યક્ષ હશમુખભાઈ અનામી , સંગઠન મંત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More

ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬      ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…

Read More