પોરબંદરમાં વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ
પોરબંદર: વિશ્વવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ભક્તો માટે ખુલશે ગર્ભગૃહના દ્વાર, ચરણસ્પર્શ મહોત્સવની ભવ્ય તૈયારીઓ અખાત્રીજના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો વર્ષમાં એકમાત્ર અવસરો: રામાવત પરિવાર દ્વારા તડામાર આયોજન પોરબંદરની પવિત્ર ભૂમિ પર આવેલું વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આગામી સમયમાં એક ઐતિહાસિક અને ભક્તિમય ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી ૧૯…
