Headlines

રોજે રોજ “ગેરલાભ પાંચમ” ઉજવતું નવારતનપર ગામ: નવી પંચાયત બોડીની આડોડાઈના કારણે રૂ 25 લાખની 20 ગ્રાન્ટ મંજૂર થવા છતાં કામો થતા નથી: સુપરસીડની શક્યતા: સરપંચ-ઉપસરપંચ ઘર ભેગા થવાની સંભાવના

નારન બારૈયા, નવારતનપરનવા રતનપર ગામના વિકાસ માટે અલગ અલગ 20 ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને માત્ર કામો શરૂ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે લગભગ 25 લાખથી વધુ બજેટના આ કામો કરવામાં નવારતન પર ગામની પંચાયત બોડીગ કરી રહી છે અથવા તો આ મંજૂર થયેલી ગ્રાન્ટોની ક્રેડિટ ખરેખર તો જુના સરપંચ જગદીશ બારૈયા પ્રેરિત જૂની…

Read More

હળિયાદની વડીલ મહિલાઓને દેલવાડાના દર્શન કરાવતી બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા

મુકેશ પંડિત – બગસરાવિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. આજે સંયુક્ત કુટુંબો તુટી રહ્યા છે. જુની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર વઘી રહ્યું છે, પરીણામે કુટુંબ સંસ્થા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા મંડળ ની બહેનો…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : મામતોરા

મધુબેન (ઉ.વ. ૬૨) જામ ખંભાળિયા: મુકેશભાઈ મથુરાદાસ મામતોરા (ઉત્સવ સિલેકશન વારા) ના ધર્મપત્ની મધુબેન (ઉ.વ. ૬૨) તે હિરેનભાઈ, મિરાબેન માનસેતા તેમજ તૃપ્તિબેન મદલાણીના માતુશ્રી તથા નિરૂભાઈ (આનંદ ડ્રેપર્સ)ના નાનાભાઈના પત્ની અને સ્વ. ભીખાલાલ નાથાલાલ સચદેવ (લાલપુર વાળા)ના પુત્રી તા. ૧૯ ના રોજ અવસાન પામ્યા છે.       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તા….

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર…

Read More

ભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત, ભાવનગરભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ની યુથ વિંગ દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજની યુવા પેઢી ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે વધુ જાગૃત થાય તેવા હેતુથી કાવ્યોત્સવ કવિતા સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જીતો સાથે જોડાયેલા યુવા કવિઓ દ્વારા વિવિધ કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કવિવર દુલા ભાયા…

Read More

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. ભાજપ માછીમાર સેલ અને માછીમાર…

Read More

મુખ્યમંત્રીના રાજકોટ આગમન વેળાએ જ ટેકનિકલ શિક્ષણ વિભાગની લાલિયાવાડી, ગોટાળાબાઝી ચર્ચામાં

ટેકનિકલ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીન ડિપ્લોમા, જે પોતાને ફિલોસોફીના ડોક્ટર કહેવડાવે છે, તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પોતાની મનમાની અને કોઈક લોબીને ખુશ કરવા માટે અભ્યાસક્રમો તૈયાર કરાવે છે ઓક્ટોબર ૨૦૨૨માં જે સ્થળેથી બદલી પામ્યા હતા તે જ સ્થળે ફરીથી બદલી કરાવી શક્યા, એક વર્ષથી ઓછા સમયમાં ફરી રાજકોટ પરત આવી ગયા છે, પી. પી. કોટક…

Read More

ખંભાળિયાના સતવારા વાડ ખાતે હોળી પર્વે પરંપરાગત ફાગનો કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સતવારા જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા વાડ ખાતે હોળીકા દહન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોળીકા તેમજ પ્રહલાદ એમ બંનેના પૂતળા રાખવામાં આવ્યા હતા. ગતરાત્રે 11:30 વાગ્યા બાદ હોલીકાનું દહન…

Read More

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ અધ્યક્ષા દ્વારા નિબંધ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત

શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર તથા PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગરપારાનાં વિદ્યાર્થીઓ વચ્ચે સપ્ટેમ્બર-2024માં ચિત્ર અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.20 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ રેલવે ઓફિસર્સ ક્લબ ભાવનગર પરા ખાતે આયોજિત એક…

Read More

દિશા નિર્દેશ

– સ્નેહા દુધરેજીયા બેટા પઢાવો, સંસ્કાર સીખાવો, સમાજ બચાવો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ વધારે સાંજ ગમે છે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.એ દિકરી આજે કયાં સુરક્ષિત છે.આજ નો સૌથી મોટો પ્રશ્ન એ છે.પોતાના ઘરમાં કે કામની જગ્યા પર કયાં પોતાની…

Read More