Headlines

The Great World

દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં યાત્રાળુઓને તકેદારી અર્થે પોલીસ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે હજારો પદયાત્રીઓ આવી ચૂક્યા છે અને હજુ પણ વધુ યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે. દ્વારકાધીશ જગત મંદિરમાં માથું ટેકવી શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટે ડુબકી લગાવવા જાય છે. આ પરિસ્થિતિમાં યાત્રિકો સાથે કોઈ ડૂબવાની કે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી…

Read More

અવસાન નોંધ દેવભૂમિ દ્વારકા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળીયા: સ્વ. અમૃતલાલ પોપટભાઈ દુધૈયાના પુત્ર શાંતિલાલ (મુળ ભાટીયા વાળા) (ઉ.વ. 76) તે નિર્મળાબેનના પતિ તથા બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા તેમજ નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.), જગુભાઈ (રાજકોટ) અને રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના મોટાભાઈ તથા અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા અને સ્વ. ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈ તા.28 ના…

Read More

ઓખામાં ટંડેલે મધદરિયે પોતાને છરી મારી, દરિયામાં પડી જતા મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        નવસારી જિલ્લાના કૃષ્ણપુર વિસ્તારના મૂળ રહીશ અને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા નવીનકુમાર મનોજભાઈ ટંડેલ નામના 31 વર્ષના યુવાન શનિવારે કરુણા સાગર નામની બોટમાં પોતાના હાથમાં છરી લઈને જેમ-તેમ બોલતા હતા. ત્યાર બાદ તેમણે પોતાના હાથમાં રહેલી છરી વડે પોતાના ગળામાં છરી મારી દીધી હતી. આ પછી તેઓ…

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા  ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે

વિપુલ હિરાણી  ભાવનગર  તા.૧ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.    પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬…

Read More

બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧         ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.               …

Read More

ટેકનોલોજીની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન જરૂરી : રાજ્ય શિક્ષણમંત્રી રીવા જાડેજા

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહભાગી થયાં વિપુલ હિરાણી  દ્વારા  ભાવનગર  તા.૧ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી…

Read More

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…

Read More

ભાવનગરમાં રીક્ષા પલટી  જતા કડિયા યુવાનનું મોત

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર  તા.૧ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ  ભાવનગર…

Read More

ભાવનગરમાં વાળંદ  સમાજ નાસમૂહલગ્ન ધામધૂમથી ઉજવાયો:૧૯ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા

વિપુલ હિરાણી ભાવનગર સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા તા.૨૦/૨/૨૬ ના રોજ શ્રી ફૂલઝરીયા હનુમાનજી મંદિર  ખાતે સમુહ લગ્ન મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ૧૯ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ કન્યાઓને કરિયાવરમાં ૭૦ થી વધુ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.  સરોજબેન તથા અશોકભાઈ નાઈ તેમજ ગાયત્રી…

Read More

ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત: મિડલ ઈસ્ટમાં ભારે તંગદિલી

​તેહરાન: મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલી એક સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાન સરકારે સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરી છે અને દેશમાં…

Read More