Headlines

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુ બામણીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં રૂ. 384.54 કરોડના ખર્ચે થનારજનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું

વિપુલ હિરાણી  ભાવનગર તા.૮ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ હેઠળ ₹ 384.54 કરોડના ખર્ચે જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમ, 1252 EWS-2 PMAY યોજના અંતર્ગત સિદ્સર ખાતે તૈયાર થયેલ 472 આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ તથા જુદા-જુદા સંવર્ગોના નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમ કેન્દ્રીય…

Read More

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More

કુરંગા ખાતે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા ઐતિહાસિક નિર્ણય : જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત

– જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       દ્વારકા નજીકના કુરંગા ગામે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં અનુસુચિત જ્ઞાતિજનોએ ધારાસભ્ય પબુભા માણેક અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક નિર્ણય લેતા એકસુરે જીવદયાના સંકલ્પ સાથે ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવાનો મકકમ નિર્ધાર કર્યો હતો.  …

Read More

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ: ખંભાળિયાની તેજસ્વી વિદ્યાર્થીની સારંગી ભૂત નાની ઉંમરે સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ખંભાળિયાના બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જાણીતા વેપારીની પુત્રીએ સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ થઈને નાની ઉંમરે સી.એ.ની ડિગ્રી હાંસિલ કરીને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.      ખંભાળિયાના જુના અને જાણીતા જલારામ બાંધણી વાળા બ્રહ્મક્ષત્રિય સ્વ. મુકેશભાઈ ભૂતની પૌત્રી તથા પુનિતભાઈ અને પૂર્વીબેન ભૂતની સુપુત્રી સારંગી ભૂતએ જાન્યુઆરી 2026 માં લેવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More

ખંભાળિયા પોલીસની કડક કાર્યવાહી: 15 જેટલા વાહનો ડીટેઈન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       ખંભાળિયા પોલીસે ગત મોડી રાત્રે ટ્રાફિક અંગેની કાર્યવાહી કરી, એક સાથે 15 જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા.       જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા પંથકમાં વાહન ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન ન કરાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ગઈકાલે…

Read More

ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ

ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ અગિયારમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી) આગામી મંગળવાર તા. 10 ના રોજ સવારે 9 વાગ્યે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલ નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો છે.     આ સેવાસેતુ…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની જેલ યાત્રાની 96મી વર્ષગાંઠ  : ભાવનગરમાં જિલ્લા જેલ ખાતે સરદાર યુવા મંડળ દ્વારા કાર્યક્રમ

  વિપુલ હિરાણી  ભાવનગર તા.૬ આજે ૭ મી માર્ચ ૧૯૩૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની રાસ ગામે થી અંગ્રેજ અમલદારો ધરપકડ કરી હતી આથી સરદાર સાહેબ ની સૌ પ્રથમ વાર જેલ યાત્રા ની ૯૬ મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ ભાવનગર જિલ્લા જેલમા યોજાશે. સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં તારીખ સાતમી માર્ચ સવારે…

Read More

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More