Headlines

ભાવનગરના કાળિયાબીડ ખાતે 18 જાન્યુઆરીએ સ્વ શીલાદેવી અને હંસરાજજી જૈનની સ્મૃતિમાં રેડક્રોસના સહકારથી વિના મૂલ્ય મેડિકલ કેમ્પ યોજાશે

ભાવનગરમાં તા.18 જાન્યુઆરી ને રવિવારે અગ્રવાલ સમાજ હોલ કાળીયાબીડ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈનની સ્મૃતિ માં રેડક્રોસ સોસાયટી ના સહકારથી મેગા મેડિકલ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે. સ્થળ પર જ લેબોરેટરી,દવાઓ, અને ચશ્મા વિતરણ અને રક્તદાન શિબિર યોજાશે. અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈન ની સ્મૃતિ માં રેડક્રોસ…

Read More

વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃવેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: નકુમ

, જામ ખંભાળિયા: સ્વ. નાનુબેન ડાયાલાલ નકુમ (ઉ.વ. ૯૦) તે અશ્વિન ડાયાલાલ નકુમ, રામચંદ્ર ડાયાલાલ નકુમ તેમજ હસમુખ ડાયાલાલ નકુમ (ભગવતી હોલ વાળા) તથા હર્ષિદાબેન શૈલેષભાઈ કણજારીયા, સુશીલાબેન રામજી કણજારીયા, કલ્પનાબેન ગોપાલભાઈ કણજારીયા અને ઉષાબેન જગદીશભાઈ ચોપડાના માતુશ્રી તેમજ સાગર, રાહુલ તેમજ વૈભવના દાદીમાં તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાના…

Read More

ગુજરાતમાં ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત૧.૧૬ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ

ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા રાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” થકી તેમને ઓજારો-સાધનો આપવામાં આવે છે. જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા વ્યક્તિઓ-કારીગરોને આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન

– ખંભાળિયામાં ટાઉનહોલ અને દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે કરી શકાશે રક્તદાન – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થેલેસેમિયા સહિતના રક્તની જરૂરિયાતવાળા લોકોને સહાયભૂત થવાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ…

Read More

નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા

ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ નારન બારૈયા, નવારતનપર “નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં…

Read More

ગુજરાતના દિગ્ગજ કોળી નેતા મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્ત

[ લગે રહો મનુભાઈ ] લખનઉમાં યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમિયાન દેશભરના કોળી સમાજના ટોચના નેતાઓની હાજરીમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનુભાઈ ચાવડા કોળી સમાજના સર્વોચ્ચ નેતા બન્યા ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી મનોહરલાલ કોરી, ભાનુ પ્રતાપ વર્મા, સત્યનારાયણ પવાર, વિરેન્દ્ર કશ્યપ, હરીશંકર માહેર સહિતના મહાનુભાવોની હાજરીમાં સર્વાનુંમતે આ નિમણૂક મનુભાઈ ચાવડાની નિમણૂક બેઠક અને સમારોહમાં ગુજરાતના પૂર્વ…

Read More

રાણાવાવમાં રાજભાની બહેન સાથે પ્રેમલગ્ન કરનાર હેમંત મકવાણા પર હુમલો

હેમંતને લાકડીઓથી ઢોર માર મારી ગાળો દઈ પતાવી દેવાની ધમકી આપવા મામલે રાજભા સહિત પાંચ શખ્સો સામે એફઆઇઆર પોરબંદરરાણાવાવના વાગડિયા વાસમાં રહેતા હેમંત મકવાણાએ રાજભા નામના એક શખ્સની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી આ રાજભા અને તેના ચાર સાથીદારોએ મળી હેમંતને લાકડીઓ વડે આડેધડ ઢોર માર માર્યો હોવાની અને બેફામ ગાળો દઈ…

Read More

ભાવનગરમાં ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી ઊંચા વળતરની લાલચ આપી રૂ. 4.20 કરોડની છેતરપિંડી કરનાર વિવેક નાથાણી રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક ૭ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ. ૪.૨૦ કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવનાર ટોળકીના એક સાગરીતને રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ હજુ ચાલુ…

Read More