Headlines

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવાના કાયદાના સરળીકરણ માટે પોરબંદરમાં એડવોકેટ રાજેશ લાખાણી દ્વારા રજૂઆત

​નગરપાલિકા દ્વારા અગાઉ મંજૂરી અપાયેલ બાલ્કની મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા કમિશનરને પત્ર લખાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ​પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અમલી બનેલા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨-૨૦૨૩ના અસરકારક અને સરળ અમલીકરણ માટે પોરબંદરના એડવોકેટ રાજેશ એમ લાખાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં…

Read More

​“કુપાત્રને દાન અને અયોગ્યને મતદાન ક્યારેય ન કરાય”: પોરબંદરના જાણીતા એડવોકેટ ભરત લાખાણીનો મતદારોને માર્મિક અનુરોધ

​લોકશાહીના પર્વે જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠી પોરબંદરના ઉજ્જવળ ભવિષ્ય માટે 100% મતદાન કરવા પ્રબળ અપીલ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આગામી ચૂંટણીના પર્વે પોરબંદરના હિતમાં અને જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મતદારોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સંદેશ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ…

Read More

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી…

Read More

ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫        ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.       અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું…

Read More

હાર્બર મરીન પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જૂનાગઢ રેન્જ આઈ.જી. અને પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ખારવા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતા નુકસાન અંગે સમજ આપી ડ્રગ્સ એક્ટિવિટી હેલ્પલાઈન 1933 વિશે માહિતગાર કરાયા હતા….

Read More

મકરસંક્રાંતિ પર્વ સલામતી સાથે ઉજવવા પીજીવીસીએલનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં ઉતરાયણના આનંદનો પર્વ થોડી બેજવાબદારીની પરિસ્થિતિમાં હાલાકી તેમજ દુઃખદ ન બની રહે તે હેતુથી સાવચેતી કેળવવા ખંભાળિયા પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી…

Read More

રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ૪ ઉમેદવારો જાહેર: વરિષ્ઠ સંગઠન નેતાઓ પર પસંદગીનો કળશ

ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર, ૪ જૂન:ગુજરાતમાંથી ખાલી પડતી રાજ્યસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પોતાના ૪ સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા અને રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહની સહી સાથે બહાર પાડવામાં આવેલી યાદીમાં સંગઠનના વફાદાર અને વરિષ્ઠ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જાહેર કરાયેલા…

Read More

ઈન્દોરની જળદૂર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, કુંઢેલી, તા.4થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬…

Read More

નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા

હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે…

Read More