Sunday July 27, 2025

હરિદ્વાર જનારા રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર: રેલવે પ્રશાસને મે મહિનામાં બ્લોકને કારણે રદ કરાયેલી ભાવનગર-હરિદ્વાર ટ્રેનને બદલાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય કર્યો

શંભુ સિંહ, ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે મે મહિનામાં ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, રેલવે પ્રશાસને હવે આ ટ્રેનને રદ […]

ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી […]

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ અધ્યક્ષા દ્વારા નિબંધ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત

શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર તથા PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગરપારાનાં વિદ્યાર્થીઓ વચ્ચે સપ્ટેમ્બર-2024માં ચિત્ર અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.20 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ રેલવે ઓફિસર્સ ક્લબ ભાવનગર પરા ખાતે આયોજિત એક […]

બ્લોકને કારણે 22 માર્ચની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થશે

ભાવનગર રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 1) ૨૨.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન […]

સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા શાળામાં મુંબઈના દાતા તરફથી બંધાવી આપેલ “વહેતી જલધારા “નું લોકાર્પણ

હરેશ જોષી, ટીમાણા આ લોકાર્પણ કાર્યક્રમ માં અમિતભાઈ શાહ અને રોટરી ક્લબ પ્રોજેક્ટ ઓફિસર ડૉ.મોનાબેન શાહ અને સાથે મનિષાબેન શાહ અને વિજયભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા.સાથે વિવેકાનંદ કેળવણી મંડળ ટીમાણાના પ્રમુખ, મંત્રીશ્રી, સરપંચશ્રી, ભૂતપૂર્વ કર્મચારીઓ, ગામના આગેવાનો તેમજ સ્ટાફ હાજર રહેલ.આ પરબથી વિદ્યાર્થીઓને કાયમ માટે ઠડું અને શીતળ, શુદ્ધ પાણી મળતું રહેશે.અને આ શુભેચ્છક તરફથી […]

ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ

મૂકેશ પંડિત, બાવળિયાળી શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫ સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે આજે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં. આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે લાકડીઓનાં […]

World Sparrow Day : ઉગામેડી ગામે વિના મૂલ્યે ચકલી માળા વિતરણ

મૂકેશ પંડિત, ઊગામેડી 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી નિમિતે ઉગામેડી ગામે ર. વિ. ગો. વિદ્યામંદિરમાં વિના મૂલ્યે ચકલી માળા વિતરણ થયું છે. લાલજીભાઈ.પટેલ (ધર્મ નંદન ડાયમંડ -સુરત)ના આર્થિક સહયોગ થી 6000 ચકલી માળા નું વિતરણ વિના મૂલ્યે ઉગામેડી પંથકમાં થઈ રહ્યું છે. ઉગામેડી ગામે શ્રી ર. વિ. ગો. વિદ્યામંદિરમાંવિના મૂલ્યે ચકલી માળા વિતરણ […]

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા “ફોરમ શિક્ષક એવોર્ડ” જાહેર

આગામી સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેવડિયા ખાતે અર્પણ થશે હરેશ જોષી, ભાવનગરગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને વિશેષ કરીને શિક્ષકોના કાર્ય અને વૈચારિક સમૃદ્ધિના પોષણ અર્થે મંચ એટલે કે ફોરમ નામથી આ એવોર્ડ અર્પણ થઈ રહ્યા છે.સને 2022 થી પ્રારંભ થયેલો આ પવિત્રપથ ચોથા મણકાના પડાવ સુધી […]

બાવળિયાળી ઠાકરધામ : સંધ્યાનું સહજ સ્મિત

તસવીર સમાચાર બાવળિયાળી ભાલ પંથકમાં નાનકડું અને પ્રગતિશીલ સુંદર ગામ બાવળિયાળીમાં શ્રી નગા લાખા બાપુનાં સ્થાનમાં ધર્મોત્સવ યોજાયેલ છે. બાવળિયાળી ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા અને ભાગવત કથા પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં છે. સુંદર સુશોભન અને ભવ્ય આયોજન થયું છે. આ ઉત્સવમાં વિદ્યુત સુશોભન તો ખરું જ પરંતુ પ્રકૃતિની કળા પણ નિહાળવા મળે છે. આ સ્થાનમાં […]

સર ટી હોસ્પિટલમાં સદવિચાર સંસ્થા દ્વારા વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ કરાયું

ભાવનગરભાવનગર સર ટી. હોસ્પિટલમાં આવેલ દર્દીઓની વિવિધ પ્રકારની સેવાઓ કરતી સંસ્થા સદવિચાર ટ્રસ્ટ દ્વારા 17 વિધવા બહેનોને અનાજ કેટલો વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 19 3 2025 ને દિવસે 17 વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી જેમાં 5kg ઘઉંનો લોટ,2kg ખાંડ, 2kg ચોખા,,1kg મગ દાળ, 1Lit કપાસિયા તેલ, 1kg ગોળ, 250gm ઝીણા ગાંઠિયા, 250gm […]

Back to Top