ભાવનગર ૧-૩-૨૦૨૫ અને શનિવારના રોજ ભાવનગર નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રી સ્વ. મીનાબેન નરેન્દ્રભાઈ જોશીનું ૭૭ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થતા ભાવનગર શહેરના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. સિંધુનગર સ્મશાન ખાતે સ્વર્ગસ્થના અગ્નિસંસ્કારમાં શહેરના બ્રહ્મસમાજ સહિત સર્વપક્ષોના […]
Category: BHAVNAGAR
આને કહેવાય ૧૦૮: સિહોરની વંદાવન સોસાયટીમાં વર્ષોથી જામેલી ગંદકી એક ફોનથી ગાયબ
કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના સિહોરની વંદાવન સોસાયટીમા વષૉથી ગંદકી ને કારણે આજુબાજુ ના રહિશો ને દુગૅધ તેમજ મચ્છરો તેમજ જેરી જીવજંતુ નો ખૂબ જ ત્રાસ હોવાથી ઘનશ્યામભાઈ પરમારને સોસાયટીમા થી માત્ર એક ફોન કરીને મુશ્કેલીઓ જણાવતાં ૫ જ મીનીટ મા જી સી બી સાથે લઈ ને ઓન થ સ્પોટ સ્થળ પર આવી તુરત કાયૅવાહી […]
અવસાન નોંધ: ક્ષત્રિય મરણ: ભાવનગર/ સુરેન્દ્રનગર
🕉️ અવસાન નોંધ🕉️ //ક્ષત્રિય મરણ// મૂળ ગામ કંથારીયા તાલુકો: ચુડા (સુરેન્દ્રનગર) , હાલ ભાવનગર ના સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણા (ઉંમર વર્ષ 88) કે જેઓ સ્વ. ઘનશ્યામસિંહજી નટવરસિંહજી રાણા (નિવૃત્ત કસ્ટમ કલેકટર તથા પૂર્વ વિભાગ કાર્યવાહ આરએસએસ) ના ધર્મપત્ની તથા રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) ઘનશ્યામસિંહ રાણા (પૂર્વ સંસદ સદસ્ય તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ) તથા પ્રદ્યુમનસિહ ઘનશ્યામસિહ રાણા […]
ભાવનગરમાં લોહાણા મહાપરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સતિષ વિઠ્ઠલાણીની ઉપસ્થિતીમાં 4 માર્ચે બેઠક યોજાશે
સુમીત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વ માં લોહાણા રઘુવંશી પરિવારો ની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ અને તેના માર્ગદર્શન થી ચાલતી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના આયોજન ના ભાગરૂપે તા. ૪-૩-૨૦૨૫ ને મંગળવાર સાંજે 7 કલાકે ઇસ્કોન કલબ ભાવનગર ખાતે મહાપરિષદ ના વૈશ્વિક અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને લોહાણા ઈન્ટર નેશનલ બિઝનેસ ફોરમ ની ટીમ ઉપસ્થિત રહી ને […]
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર […]
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરોને મળશે નવી સુવિધાઓ
ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનમાં LHB કોચ લગાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગર ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને પશ્ચિમ રેલ્વે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે ભારતના સૌથી મોટા રેલ્વે ઝોનમાંનું એક છે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ સાથે ઝડપી મુસાફરી […]
ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાના માતાશ્રીનું અવસાન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પિ
ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ […]
ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી
કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને […]
મહાકુંભ 2025 દરમિયાન રેકોર્ડ: 17,000થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી!
રેલ મંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં રેલ કર્મયોગીઓના અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની પ્રશંસા કરી! અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજની મુલાકાત લીધી અને મહાકુંભ દરમિયાન અદ્ભૂત કામગીરી માટે રેલવે પરિવારને અભિનંદન આપ્યાં ! નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની વ્યાપક તૈયારીઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવા માટે […]
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
મૂકેશ પંડિત, જાળિયા: બુધવાર તા.૨૬-૨-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સ્થાનમાં […]
